________________
૩૫૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
એમના વ્યક્તિત્વના ઝડપી અધ્યયનથી એવી છાપ ઊભી થઈ કે પ્રામાણિક આધ્યાત્મિકતા તથા પશ્ચિમના પુરુષાર્થના એ એક બીજા સંમિશ્રણ જેવા છે.
એક મેાટા, વ્રુક્ષાની હારની વચ્ચેથી પસાર થતેા રસ્તા નાના, સ્વચ્છ શહેર દયાળભાગના પ્રવેશદ્વાર પાસે પહાંચાડતા હતા. ધી શેરીએની બંને બાજુ ઘટાદાર વૃક્ષ દેખાતાં હતાં. વચ્ચેની જગ્યા થાડાં ફૂલાના બગીચાઓથી સુશોભિત લાગતી. મને કહેવામાં આવ્યું કે બગીચાના વિજ્ઞાનને લગતી પ્રવૃત્તિએ માટે જરા પણ અનુકૂળ નહિ એવા સૂકા રણને નાથવાના ઉપરાઉપરી પ્રયત્નાનું એ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
સાહેબજી મહારાજે ૧૯૧૫માં એમની કાલેાની બાંધવાની શરૂઆત કરી ત્યારે રાપેલું સેતૂરનું વૃક્ષ એમની કળાત્મક ભૂમિકાની કદરના પ્રતીક તરીકે ઊભું રહેલું.
ઔદ્યોગિક વિભાગનુ મુખ્ય અંગ મેાડેલ ઈન્ડસ્ટ્રીઝ ’ નામે ઓળખાતાં કારખાનાંઓના સમૂહ હતુ.. એ કારખાનાં મુદ્ધિપૂર્વક તૈયાર કરેલાં, હળવાં, હવાદાર અને વિશાળ હતાં.
X
×
×
સૌથી પહેલાં હું જોડાના કારખાનામાં જઈ ચડયો. ઉપરની ત્રાક પરથી કામગરા પટ્ટાએ સતત રીતે ગણગણાટ કરતા અને યંત્રાની લાંબી હારને ચાલુ કરતા. મેલા જેવા યંત્રવિદ્યા ધેાંઘાટની વચ્ચે હોશિયાર હાથે કામ કરતા હતા, અને નામપ્ટનનાં વિશાળ ઇંગ્લિશ કારખાનાંઓમાં મે જોયેલા કારીગરા જેવા જ એમના કામમાં નિષ્ણાત દેખાતા. કારખાનાના મૅનેજરે મને કહ્યું કે પેાતાનું કળાકૌશલ એ યુરોપમાં શીખ્યા છે. ત્યાં ચામડાની વસ્તુઓની બનાવટની વીસમી સદીની પદ્ધતિઓના અભ્યાસ કરવા એ ગયા હતા.
છૂટ, જોડા, ચ'પલ, હૅન્ડબૅગેા અને ટ્ટાએ યાંત્રિઢ બનાવટની બધી જ પ્રક્રિયામાંથી ભારે અવાજ સાથે પસાર થઈ રહ્યા હતા.