________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
ચેાગની બધી જ જૂની પરંપરાઓ સાથે મેળ ખાનારી આરંભની ભારે ઉદાસીનતા પછી એ નાખુશીપુર્વક મારી જિજ્ઞાસાવૃત્તિને તામે થયા અને એમણે માન્ય રાખ્યું કે એમણે ગુરુ કરેલા છે. જ્યારે જ્યારે નાકરીમાંથી રજા મળે છે ત્યારે, એ પ્રસંગેાપાત્ત એમની મુલાકાત લે છે એમ પણ એમણે કહી બતાવ્યુ, એમના ગુરુ રાધાસ્વામીએના ઉપરી હતા અને સાહેબજી મહારાજના નામથી ઓળખાતા. મને બીજી વખત એ પણ જાણવા મળ્યું કે એમના ગુરુએ ચેાગની પશ્ચિમી રીતરસમ અને વિચારા સાથે જોડી દેવાના આશ્ચર્યકારક અને રસપ્રદાયક ખ્યાલનુ સેવન કર્યુ છે.
×
રૂપર
×
×
×
નિગમ અને મલિક નામના એ ખતે પુરુષોના મિત્રતાપૂ પ્રયાસે છેવટે સફળ થયા. રાધાસ્વામીએના પેાતાના શહેર દયાળબાગના ખેતાજ બાદશાહ સાહેબજી મહારાજના મહેમાન થવાના વખત એવી રીતે આવી પહેાંચ્યા.
આગ્રાથી કાલાની સુધીના થોડાક માઈલના ધૂળિયા રસ્તા મેટરમાં બેસીને પૂરો કર્યા.
દયાળભાગ—ઈશ્વરના બગીચા ! જો મારી આર્ભની અસર બરાબર હાય તા, એના સસ્થાપક શહેરને એના સરસ નામ પ્રમાણેના ગુણવાળુ` રાખવા ભારે પરિશ્રમ કરી રહ્યા હતા.
ગુરુની ખાનગી ઑફિસવાળા મકાનમાં મને લઈ જવામાં આવ્યા. પ્રતીક્ષા-ખંડ આકર્ષક અંગ્રેજી ઢબે સુસજ્જ કરવામાં આવેલા. ત્યાં આરામખુરશી પર બેસીને હું સરસ રીતે ર ંગેલી દીવાલાની અને નિચરની સુંદર સાદાઈની કદર કરી શકયો.
પશ્રિમીકરણ ત્યાં જાણે વેર વાળા રહેલું હતું ! યાગીઓની મુલાકાત મને ઝાંખા નીરસ બંગલાઓમાં, એકાંત પર્વતીય ગુફાઓમાં અને નદીતટ પરની અંધારી ઘાસના છાપરાવાળી ઝૂંપડીએમાં થયેલી, પર`તુ એમનામાંના એકને એવા આધુનિક વાતાવરણની