________________
દયાળખાગ
૩૫૧
પિતાની જાતને રાધાસ્વામી નામના કંઈક અંશે ગૂઢ એવા સંપ્રદાયના સભ્ય તરીકે પ્રકટ કરી.
દયાળબાગ જવામાં મદદરૂપ થનારી બીજી માહિતી મેં એ જ સંપ્રદાયના એક બીજા સભ્ય મહિલક પાસેથી મેળવી લીધી. એમને પરિચય મને એક બીજા સ્થળે અને બીજા વખતે થઈ ગયો. બીજા ભારતીયોની પેઠે એ એક ઊજળી ચામડીવાળા, સુંદર પુરુષ હતા. સૈકાઓ સુધી એમના દેશવાસીઓના પાડોશી તરીકે જંગલી સરહદી જાતિઓ રહેતી, જે પોતાના પાડોશીઓની સંપત્તિ પર લાલચુ નજર નાખ્યા કરતી. પરંતુ ડહાપણવાળી અંગ્રેજ સરકાર એ અશાંત તેફાની લેકેને અંત વિનાનાં યુદ્ધોની પ્રાચીન પદ્ધતિનો આશ્રય લઈને નહિ પણ એમને પિતાની નેકરીમાં રાખીને તેમ જ પગાર આપીને કાબૂમાં રાખી કે કેળવી રહી છે. | મલિક કેટલાક એવા જંગલી ઝનૂની લેકે પર દેખરેખ રાખતા હતા, જે પર્વતોમાં ને રણમાં રસ્તા તૈયાર કરવાના, પુલ બાંધવાના અને સંરક્ષણાત્મક કિલ્લા તથા બરાકેનું નિર્માણ કરવાના વધારે સારા, શાંત અને ઉપયોગી કામમાં લાગી ગયેલા. એમનામાંના મોટા ભાગના ભયંકર દેખાતા માણસે પોતાની પાસે બંદૂક રાખતા હતા એનું કારણ કદાચ એમની વર્તમાન જરૂર નહેતું; પરંતુ જૂની ટેવ હતી, ઉત્તર-પશ્ચિમ સીમાના સમગ્ર વિસ્તાર પર એ વેપારીઓને માટે નવા માર્ગો અને સૈનિકે માટે નવાં સુરક્ષા સ્થાન બનાવવાના કામમાં લાગી ગયેલા હતા.
સામ્રાજ્યની ડેરા ઈસ્માઈલ ખાન નામની સરહદી ચોકી પાસે મલ્લિક ઘણું સારું અને સખત કાર્ય કરતા રહેતા. એમના ચારિત્ર્યમાં વિચારના ઊંડાણ તથા આચારની ઉત્તમતા સાથે સંગીન સ્વાશ્રયવૃત્તિ તેમ જ ઊંડી વ્યવહારુતાને સુમેળ સધા હતા. એમના ગુણેના સંભાળપૂર્વકના સંવાદથી હું પ્રભાવિત થયા.