________________
ભારતના આધ્યાત્મિક રહેસ્યની ખેાજમાં
જ્યારે લખનૌની શાભામાં વધારેા કરનારાં એ બાદશાહી ઉપભાગવાળા ઉદ્યાનાનાં નારંગીનાં વૃક્ષ વચ્ચે હું વિશ્રામ કરતા હતા ?
૩૫૦
અમે પેલી રંગીન હવેલીએની પણ તપાસ કરી. જ્યાં એક વાર ઔધના જૂના રાજાએની માનીતી રાણી ને રખાતા પોતાની ગૌરવની સુંદરતાને સંગેમરમરના ઝરૂખા પર તથા સેાનારી સ્નાનગૃહેામાં ભારે દમામથી ઢાળ્યા કરતી હતી. એ મહેલેામાં હવે કાઈ રાજવંશી વ્યક્તિ નથી દેખાતી અને માત્ર સ્મૃતિ જ શેષ રહી છે.
મન્કી બ્રિજના વિચિત્ર નામવાળા પુલ પાસે આવેલી મનહર મસ્જિદ આગળ હું અવારનવાર જવાનું રાખતે. એના બહારના ભાગ આખાય ધેાળેા હતા અને સૂર્યના પ્રકાશમાં પરીના મહેલ જેવેા ચમકતા હતેા. એના ઘાટીલા મીનારા તેજસ્વી ગગનમંડળ તરફ કાયમી પ્રાર્થીના કરતા હેાય તેમ ઉપર ઊઠેલા દેખાતા. અંદર ડેાકિયુ કરતાં જમીન પર પ્રણામ કરતાં નમાજ પઢતા અને ઈશ્વરની સંવાદિતાથી પ્રાર્થના કરતા ભક્તોનું ટાળુ દેખાતું. ભાવિકા રંગીન નાની કામળીએ પર બેસીને નમાજ પઢતા. એને લીધે આખુયે દૃશ્ય વધારે આકર્ષક લાગતું, પયગંબરાના એ અનુયાયીઓના જુસ્સા વિશે કાઈ શંકા કરી શકે તેમ નહેાતું, કારણ કે એમના ધર્મ એમને એક જીવંત ખળ જેવા લાગ્યા કરતા.
એ બધા પરિભ્રમણ તથા પ્રવાસ દરમિયાન મારા યુવાન માદકની કેટલીક વિશેષતાઓથી હું ધીરેધીરે પ્રભાવિત થયા. એમની ચાતુરીભરી ટીકાઓ, એમની અપવાદરૂપ બુદ્ધિમત્તા અને દુન્યવી વિષયા કે ઘટનાએ તરફના એમના યથા ષ્ટિકાણુ ગમેતેમ પણ ચેાગના વિદ્યાર્થીના રહસ્યવાદ અને ઊંડાણના મિશ્રણરૂપ હતા. વારંવારના મેળાપ અને ઉત્સાહપૂર્વકની ચર્ચા દરમિયાન મને જણાયું કે એ મારી પેાતાની માન્યતાઓ અને મારા જ વિચારાને તપાસી રહ્યા છે અને એમના પડધા પાડી રહ્યા છે, ત્યારે જ એમણે