________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
અને છતાં એવું ધારીએ ને સ્વીકારીએ કે કાઈક અજ્ઞાત ખૂણામાં ભવિષ્ય ખરેખર હયાતી ધરાવે છે તેાપણુ, જેમના પર પડદા પાડવામાં આવ્યા છે તે વ્યક્તિગત નસીબનાં એવાં ગૂઢ રહસ્યા જાણવાં શું ઇચ્છવાયેાગ્ય છે?
૩૪૮
એ પ્રશ્નાત્મક નાંધની સાથે મારા ઊંડા વિચારાના અંત આબ્યા અને મને નિદ્રાએ ઘેરી લીધેા.
થાડાક દિવસા પછી હું બનારસથી કેટલાક સા માઈલ દૂરના શહેરમાં હતા ત્યારે ત્યાં થયેલાં હેરત પમાડનારાં તાાનના સમાચાર જાણવા મળ્યા. હિંદુ-મુસ્લિમ ઝઘડાની એ જરાય ન ગમે તેવી વાત હતી. એ ઝઘડા સામાન્ય રીતે ઘણી નજીવી બાબતને લીધે શરૂ થતા, પરંતુ ખાટાં ધાર્મિક બહાનાં શેાધનારા દુષ્ટ લાકા એના લાભ લઈને લૂટફાટ તથા ખૂનામરકી ચલાવતા તેમ જ લેાકેાને ઘાયલ કરતા.
શહેરમાં કેટલાક દિવસા સુધી ત્રાસનું સામ્રાજ્ય ફ્રી વળ્યું. એ શાકજનક દિવસે દરમિયાન તૂટેલાં માથાંની, યંત્રણાગ્રસ્ત શરીરાની અને અવિચારી કતલની સામાન્ય વાત સાંભળવા મળી. જ્યેાતિષીની સલામતી માટે મને લાગી આવ્યું; પરંતુ એમની સાથે સંબંધ સ્થાપવાનું અશકય હતું. શેરીઓમાં જવાનું સાહસ કરે તેવા ટપાલીએ અત્યંત વિરલ હતા અને ખાનગી કાગળ કે તાર પહોંચાડવાનુ અશકય હતું.
બનારસનાં તાફાન શમી ગયાં ત્યાં સુધી રાહ જોવાની મને ફરજ પડી. એ પછી એ દુઃખી શહેરમાં પ્રવેશ કરતા પહેલાં તારાની સાથે મે મારા તાર પણ રવાના કર્યાં. એના ઉત્તર રૂપે આભારસૂચક સાદા કાગળ આવ્યેા. એમાં જ્યાતિષીએ પેાતાની સલામતીને સઘળા યશ ‘ સશક્તિમાન ઈશ્વરના રક્ષણુ ’ને અણુ કરેલા. અને કાગળની ખીજી બાજુએ એમણે બ્રહ્મચિંતાના યાગના અભ્યાસ માટેના દસ નિયમે આલેખેલા હતા!