________________
ગ્રહોના લેખ
૩૪૫
અમે એક પૈસા બદલી આપનારી દુકાને પહેાંચ્યા. ત્યાંથી મે ટાંગા કર્યો અને પછી અમારા રસ્તા છૂટા પડ્યા.
×
×
×
×
એ પછીના થાડા દિવસે મારું પ્રવાસની પરંપરામાં ગાળવા પડચા. પ્રવાસી અમલદારે। અને અંદરના ભાગેામાં સફર કરતા ખીજા માણસા માટે પેાતાની સરકારદ્વારા બાંધવામાં આવેલાં મા પરનાં વિશ્રામગૃહમાં મેં મારી રાત પસાર કરી.
એમાંના એક વિશ્રામગૃહમાં વર્ણવવા જેવી સવલતાના અભાવ હતા જ; પરંતુ, એ ઉપરાંત અસંખ્ય કીડીએની વસતિ હતી. એમના હુમલાઓને હઠાવવાના નિરર્થક પ્રયત્ના તથા બે કલાકની ધીમી યાતના પછી મેં પથારીના ત્યાગ કરવાના નિય કર્યાં ને ખુરસી પર જ રાત પૂરી કરવા માંડી.
વખત વિતાવવાનું કામ મારે માટે ત્યાં સુધી ભારે કપરુ થઈ પડયું, જ્યાં સુધી મારા વિચાર એમની આજુબાજુની દુનિયામાંથી ઉપર ઊઠીને વારાણસીનાએ જ્યેાતિષીની પ્રારધવાદની ફિલસૂફી પર જોડાઈ ન ગયા.
એની સાથે સાથે રસ્તા પર પેાતાનાં ક્ષુધાત શરીરા લઈને આગળ વધતા કંગાળ ભિખારીએ પણ મને યાદ આવ્યા. કાળ એમને જીવવા નથી દેતા ને મરવા પણ નથી દેતા. શ્રીમંત મારવાડી શરાક્ એમની પાસેથી શણુગારેલી, આરામદાયક, દેાડતી ઘેાડાગાડીમાં બેસીને પસાર થાય તે ભલે, પરંતુ પેાતાનાં દુઃખાને સ્વીકારે છે તેમ એના સ્વીકાર પણ એ ઈશ્વરની ઇચ્છાને સ ંપૂર્ણપણે તાબે થઈને કરી લે છે. સૂર્યંતાપથી તપતા આ દેશમાં એક યાજનક કુખ્તરાગી પણ પેાતાની સ્થિતિયી સંતુષ્ટ લાગે છે. અનેક ભારતવાસીએના હાડકામાં એવા સુખપૂર્વક સુવાડનારા પ્રાર્ધવાદ પ્રવેશી ચૂકયો છે !
સ્વતંત્ર ઇચ્છાશક્તિમાં વિશ્વાસ ધરાવતા પશ્રિમવાસીને માટે સર્વશક્તિમાન પ્રારબ્ધની વકીલાત કરનારા પૂર્વીય માનવ સાથે