________________
કરદ
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
એમના ઘરમાં હિન્દુસ્તાનનું ડહાપણુ એકઠું થયું છે. ભારતની મેાટા ભાગની ગુપ્ત વિદ્યાએ એ સંસ્કૃત પ્રથામાં અને જૂની હસ્તપ્રતાની હારમાળાનાં લગભગ દુષ્ય જેવાં પૃષ્ઠમાં શું સાચેસાચ સમાયેલી હશે ?
અમે અમારી ખુરશી પર પાછા ફર્યા ત્યારે એમણે મને કહેવા માંડયું :
·
· એ હસ્તપ્રતા ને ગ્રંથા ખરીદવામાં મારું લગભગ બધુ... જ ધન ખરચાઈ ગયુ` છે. એમાંના કેટલાક તે! દુભાવાથી એમને માટે મારે મોટી કિંમતેા ચૂકવવી પડી છે. એને લીધે હું આજે ઘણા જ ગરીબ બની ગયા છુ.’
"
એમાં કયા વિષયાના સમાવેશ કરવામાં આવ્યા છે?
"
• એમાંથી ઘણા યાતિષને લગતા છે, જ્યારે બીજા કેટલાકમાં માનવજીવન તથા દૈવી રહસ્યાના ઉલ્લેખ કરવામાં આવ્યો છે.' ત્યારે તમે શું તત્ત્વજ્ઞાની પણ છે ? ’
એમના પાતળા ચહેરા પર આછું સ્મિત ફરી વળ્યુ....
"
જે માણસ સારા તત્ત્વજ્ઞાની નહિ હૈાય તે નબળા જ્યોતિષી પુરવાર થશે.
'
મને માફ કરજો, પરંતુ હું આશા રાખું છું કે તમે એ બધા ગ્રંથાનું વધારેપડતું વાચન નહિ કરતા હેા. તમને હું પહેલવહેલા મળ્યા ત્યારે તમારી ક્રીકાશ જોઈને મને અખા થયેલે.'
.
એમાં નવાઈ જેવું કશું નથી.' એમણે શાંતિથી ઉત્તર આપ્યા : મેં છ દિવસથી ભેાજન નથી કર્યું.'
"
મેં એનું કારણ પૂછ્યું.
‘ એની પાછળ પૈસાનું કારણ નથી. જે બાઈ રાજ મારી રસાઈ બનાવવા આવે છે તે માંદી છે. એ છ દિવસથી નથી આવી. • તા પછી કાઈ બીજી ખાઈને કેમ નથી ખેાલાવતા ?”