________________
૨૨૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
જ્યાતિષીએ પેાતાનું મસ્તક હલાવ્યુ`.
હિતાપદેશ નામના અમારા એક પ્રાચીન પુસ્તકમાં આવ્યું છે કે માણસના લલાટમાં લખાયેલા વિધિના લેખને કાઈ પણ મિથ્યા નથી કરી શકતું.’
6
પેાતાના શબ્દોને શાંત થવા દઈને એમણે ક્રૂર • તમારાથી શું કરી શકાય તેમ છે? આપણે
*
કહ્યું :
આપણાં કર્માનાં
ફળ ભાગવવાં જ જોઈએ.’
પરંતુ એ નિવેદન મને શંકાસ્પદ લાગ્યું. મારી એવી છાપ મેં કહી બતાવી પણ ખરી.
વ્યક્તિગત ભાગ્યાના પયગંબર પેાતાની ખુરશીમાંથી ઊભા થયા. મે એને સૂચનારૂપ સમજીને એમની રજા લેવાની તૈયારી કરી. એમણે ગંભીર ને ધીમા સ્વરે કહેવા માંડયું :
• બધું ઈશ્વરના હાથમાં છે. કાઈ અથવા કશું એનાથી છૂટી શકે તેમ નથી. આપણામાંથી સાચા અર્થમાં મુક્ત કાણુ છે? ઈશ્વર ન હેાય એવી કઈ જગ્યાએ આપણે જઈ શકીએ છીએ ?’ બારણા પાસે જઈ પહેાંચીને એમણે સકાચ સાથે ઉમેયુ : તમે ફરી વાર આવવા ઇચ્છતા હૈ। તે! આપણે આ પામતાની વિશેષ ચર્ચા કરી શકીશું.'
'
r
મે' એમના આભાર માનીને એમના આમંત્રણનો સ્વીકાર કર્યો. ઠીક ત્યારે. આવતી કાલે સાંજે સૂર્યાસ્ત પછી લગભગ છ વાગ્યે હું તમારી રાહ જોઈશ.’
×
×
X
બીજે દિવસે સાંજે જ્યાતિષીને ધેર પહેાંચી ગયા. એ જે કાંઈ કહે તે બધુ જ સ્વીકારી લેવાના મારા ઇરાદેા નહેાતા; પરંતુ એને અસ્વીકાર કરવાની કાઈ યેાજના પણ મે નહેાતી બનાવી. હું સાંભળવા માટે ગયેા હતેા અને શકય હોય તે શીખવા માટે પણુ, જો કે પાછલી વસ્તુના આધાર એમનાં નિવેદને ને