________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
આખાય નકશાને એમણે સંભાળપૂર્વક તપાસી જોયા. એ જૂના કાગળામાંના એક કાગળ પણ જોઈ લીધેા, અને એમના વ્યક્તિત્વને છાજે તેવી રીતે ઉત્તેજના વગરના મંદ સ્વરે ફરીથી કહેવા માંડયું : તમે પશ્ચિમમાંથી આવેલા લેખક છે! એ સાચું છે ? ’ મેં સંમતિસૂચક માથું હલાવ્યું,
'
૩૨૦
એ પછી એમણે મારી યૌવનાવસ્થા વિશે કહેવા માંડયુ' ને મારા શરૂઆતના જીવનની કેટલીક ઘટનાએ કહી બતાવી. મારા ભૂતકાળના બધા મળીને એમણે સાત મહત્ત્વના મુદ્દા કહી બતાવ્યા. એમાંના પાંચ તદ્દન સાચા હતા પરંતુ ખીજા બે સાવ ખેાટા. એવી રીતે એમની શક્તિના મૂલ્ય કે અમૂલ્યને અંદાજ મે` કાઢી લીધો. એ પુરુષની પ્રામાણિકતા પારદર્શક હતી. મને ખાતરી થઈ કે એ રાદાપૂર્વક કાઈને છેતરી શકે તેમ નથી. શરૂઆતની કસોટીમાં પંચેાતેર ટકા સફળતા એ બતાવવા માટે ખરેખર પૂરતી છે કે હિંદુ જ્યોતિષશાસ્ત્રના લાભ લેવા જેવા છે; પરંતુ એ એવું પણુ બતાવે છે કે એ એક ચેાસ, ભૂલ વગરનુ શાસ્ત્ર નથી.
સુધી બાઝુએ પેાતાના છૂટાછવાયા કાગળા પર એક વાર ફરી દૃષ્ટિપાત કર્યાં અને કાંઈક વધારે ચાકસાઈપૂર્વક મારું વ્યક્તિત્વ વર્ણવવા માંડયું. એ પછી મારા ધંધાના સ્વીકાર માટે મને પ્રેરિત કરનારી અને અનુકૂળ એવી માનસિક યેાગ્યતાએનું એમણે આલેખન ક: એ વખતે પણ પેાતાના બુદ્ધિવાદી મસ્તકને ઊંચું કરી એમણે પૂછ્યું કે · મેં બરાબર કહ્યું ?' ત્યારે એમના શબ્દો સામે હું વાંધો
ન ઉઠાવી શકયો.
( એમની એક ભવિષ્યવાણી મેં એ જ વખતે શાંકાશીલ વૃત્તિથી એકદમ અશક્ય માનીને નકારી કાઢેલી, તે હવે સાચી પડી છે; પરંતુ એક બીજી ઘટના એમની આપેલો તારીખે ન બની. ખીજી ભવિષ્યવાણીએ કાળની સેાટી માટે હજુ રાહ જોતી ઉભી રહી છે. )