________________
બનારસના આશ્ચર્યકારક કામ કરનારા સંતપુરુષ
૩૦૭
- ડી સેકંડે સુધી મને વાત પૂરી થયેલી લાગી.
“છતાં મને કહેવામાં આવ્યું છે કે યોગને સફળતા પૂર્વક અભ્યાસ કરવાની વાત તે બાજુએ રહી, પણ યોગને સમજવા માટે પણ ગુરુની અનિવાર્ય આવશ્યકતા છે. સાચા ગુરુ મળવા મુશ્કેલ છે.”
એમને ચહેરે એ જ શાંત અને નિર્વિકાર રહ્યો.
સાધક બરાબર તૈયાર થાય છે તે ગુરુ હંમેશાં આવી મળે છે.”
મેં મારી શંકા રજૂ કરી. એમણે એમને ભરાવદાર હાથ લાંબે કર્યો.
માણસે પહેલાં પિતાની જાતને તૈયાર કરવી જોઈએ. એ પછી એ જ્યાં હશે ત્યાં આખરે એને ગુરુ મળી રહેશે. જે ગુરુ સ્થૂળ રીતે નહિ મળે તે સાધકની અંદરની આંખ આગળ પ્રકટ થશે.)
તો પછી શરૂઆતમાં શું કરવું?”
“હું તમને બતાવું એ આસનમાં જ નિયમિત થોડે વખત બેસવાને નિયમ રાખે. એથી તમારી જાતને તૈયાર કરી શકશે. ક્રોધને રોકવાને ને કામવાસના પર કાબૂ રાખવાનું પણ ધ્યાન રાખો. વિશાનન્દ એ પછી જેનાથી હું પરિચિત હતું તે પદ્માસન મને કરી બતાવ્યું. એમાં ઉપરાઉપરી પગ ચડાવવાના હોવા છતાં એને એ સાદું આસન શા માટે કહેતા હતા તે મને ન સમજાયું.
ક પુખ્ત ઉંમરને અંગ્રેજ આવી રીતે પગને વાળી શકે ? મેં ઉાર કાઢઢ્યા.
“મુશ્કેલી ફક્ત પ્રારંભના પ્રયાસ દરમિયાન જ પડતી હોય છે. જે દરરોજ સવારે ને સાંજે અભ્યાસ થાય તે મુશ્કેલી નથી પડતી. આ યોગાભ્યાસને માટે દિવસને ચોક્કસ સમય મુકરર કરવાનું અને એ સમયને વળગી રહેવાનું ઘણું અગત્યનું છે. સૌથી શરૂઆતમાં પાંચ મિનિટને પ્રયત્ન પૂરતો થઈ પડશે. એક માસ પછી એ