________________
૨૮૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
હું યોગ વિશે લગભગ કશું જ નથી જાણતો. એમણે કબૂલ કહ્યું : “તમે કહે છે તે મારે માટે તદ્દન નવું છે. થોડા વખત પહેલાં કલકત્તા આવેલા નરસિંહ સ્વામી સિવાય બીજા કેઈ સાચા યોગીને પણ હું નથી જાણતો.”
એ પછી મેં એ યોગીના નિવાસ વિશે પૂછપરછ કરી ત્યારે આ નિરાશાજનક જવાબ મળ્યો :
“નરસિંહ સ્વામી કલકત્તામાં ઝળક્યા, એમણે હલચલ મચાવી, અને કોણ જાણે કયાં જતા રહ્યા. મને લાગે છે કે અહીં આવતાં પહેલાં એ એકાએક એમના કેઈ એકાંત આશ્રયસ્થાનમાંથી બહાર નીકળ્યા હશે. એટલે પછી પણ ત્યાં જ ગયા હશે.”
જે કાંઈ બન્યું તે જાણવાનું મને મન થાય છે.”
ડા વખત માટે એ શહેરની વાતનો વિષય બની ગયા. માધુપુરમાં એકાદ બે મહિના પહેલાં કલકત્તા યુનિવર્સિટીની પ્રેસિડન્સી કોલેજના કેમિસ્ટ્રીના પ્રોફેસર . નિયોગીને એમને પરિચય થયેલ. ડૉ. નિગીએ એમને ઝેરી ઍસિડનાં ચેડાંક ટપકાં ચાટતા અને ધગધગતા અંગારાને મોઢામાં ઠાંસીને ભરતા તથા તે બુઝાઈ જાય ત્યાં સુધી એમાં રાખતા જોયા. એ જોઈને ઠેકટરને રસ વધ્યો. એમણે યોગીને કલકત્તા આવવા સમજાવ્યા. યુનિવર્સિટીએ માત્ર વૈજ્ઞાનિક અને ડોકટરની સભા આગળ નરસિંહ સ્વામીની શક્તિઓનું જાહેર દિગ્દર્શન ગોઠવ્યું. મને પણ તેમાં હાજર રહેવાનું આમંત્રણ અપાયેલું. પ્રેસિડન્સી કોલેજના ફિઝિકસ થિયેટરમાં એ સમારંભ ગોઠવાયેલ. અમારામાંના કેટલાય ટીકાત્મક વલણ ધરાવતા. તમને ખબર છે તે મુજબ, મારું ધ્યાન ધંધાકીય અભ્યાસ પર કેન્દ્રિત થયેલું હોવાથી, ધર્મ, યોગ અને એવી બીજી વાતોને વિચાર મેં ઘણો ઓછો કર્યો છે.
ગી થિયેટરની વચ્ચે ઊભા રહ્યા. એમને કેલેજની પ્રગશાળાના જથ્થામાંથી કાઢેલાં ઝેર આપવામાં આવ્યાં. પહેલાં અમે એમને સલ્ફરક એસિડની બાટલી આપી. એમણે એનાં થોડાંક ટીપાં