________________
૨૫૨
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
અમે ફરી ચાલી નીકળ્યા. એણે ફરી બૂમ પાડી એટલે અમે પાછા ફર્યા.
ગી કહે છે કે એ સાત રૂપિયા સ્વીકારશે.' તરત જ સ્પષ્ટીકરણ કરી બતાવવામાં આવ્યું.
યોગીએ પિતાનો પ્રવાસને કેથળો ખોલ્યો અને પિતાના રહસ્યમય પ્રયોગને કરવામાં મદદરૂપ સામગ્રી બહાર કાઢી. એ સામગ્રીમાં કેરીને ગોટલ હતો અને એકેક કરતાં લાંબા એવા આંબાના ત્રણ છોડને સમાવેશ થતો હતો.
નાનામાં નાને છોડ એણે કેચલામાં દબાવ્યા. એ દશામાં છોડ વળી ગયો. પછી કેચલાને બંધ કરીને ધૂળમાં દાટવામાં આવ્યું. પહેલે અંકુર પેદા કરવા માટે ધૂળમાં આંગળીઓ ઘાલીને કોચલાના ઢાંકણને દૂર કરવાનું જ બાકી રહેતું હતું. એમ કરવાથી છોડ ફરી વાર સીધે થઈ શકે તેમ હતો.
છેડના બીજા લાંબા ટુકડાને એણે પિતાના સુતરાઉ કમરપટામાં છુપાવી રાખ્યા. સંગીતના સ્વર છોડતી વખતે, મંત્ર બોલતી વખતે અને પ્રતીક્ષાની વચ્ચેની પળો દરમિયાન, બીજા કોઈને પણ જોવાની છૂટ આપ્યા સિવાય, કપડાનું ઢાંકણ ઊંચું કરીને એકાદ બે વાર એણે જોઈ લીધું કે છેડને વિકાસ કેક થાય છે. એ બધી પ્રવૃત્તિના પડદા પાછળ એણે પિતાના કમરપટામાંથી યુક્તિપૂર્વક લાંબે છેડ કાઢીને ધૂળમાં રો, નાના છેડને કાઢી નાખે, અને એને પોતાના કપડામાં મૂકી દીધો. એવી રીતે છેડના ઊગવાને ભ્રમ ઊભો કરવામાં આવ્યો.
વિદાય લેતી વખતે મારામાં થોડુંક વધારે ડહાપણું આવ્યું એ સાચું છે, છતાં મને એ વિચારતાં નવાઈ લાગી કે આવા યોગીઓ વિશેની મારી ભ્રમણુ શરદ ઋતુમાં સૂકાં પાંદડાં ઝાડને ત્યાગ કરે છે તેમ, મારે ત્યાગ કરશે કે નહિ.
મને એ વખતે અડિયાર નદીના યોગી બ્રહ્મ આપેલી પેલી ચેતવણું યાદ આવી કે નીચી કોટિના સાધુઓ અને બનાવટી યોગીઓ