________________
૨૨૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
માટે શકાવાને બદલે પર્વતનું' શિખર આવ્યુ' ત્યાં સુધી ચાલતા જ રહ્યા. આખરે અમે અટકા, ત્યારે કાઈ મહત્ત્વની ઘટના બનવાની આગાહી કરતું હોય તેમ મારું હૃદય ધડકવા લાગ્યું.
મહર્ષિ પાછા ફરીને મારા મુખ તરફ જોવા માંડયા. મેં પણ બદલામાં એમની તરફ ઉત્સુકતાથી જોવા માંડયું. મારા મન તેમ અંતરમાં કાઈ ઝડપથી રહસ્યમય પરિવર્તન થઈ રહ્યું છે એનુ મને ભાન થયું. મારા પર કાબૂ જમાવી બેઠેલા જૂના ખ્યાલા મારે ત્યાગ કરવા લાગ્યા. મને આમતેમ લઈ જનારી મારી ઉત્કટ ઇચ્છાઓ ઝડપથી દૂર થઈ ગઈ. મારા સાથીએ સાથે મેં જેનાથી પ્રેરાઈને વ્યવહાર કરેલા તે અણગમા, ગેરસમજ, ઉડ્ડાસીનતા કે સખતાઈને કારણે સ્વાર્થવૃત્તિના એકદમ અંત આવ્યેા. મારા પર એક જાતની અવનીય શાંતિ વરસવા માંડી, અને મને જણાયું કે જિન્દગીમાં હવે મારે વધારે કશું માગવા જેવું નથી રહ્યું.
એટલામાં તે મહિષએમને એકાએક પર્વતની તળેટીમાં જોવાની આજ્ઞા કરી. મેં એમની આજ્ઞાનું પાલન કરીને નીચે જોયું, અને મારા આશ્ચયૅ વચ્ચે મને જણાયું કે આપણી પૃથ્વીને પશ્ચિમ ગાળા નીચેના ભાગમાં દૂર સુધી પથરાયેલા છે. એ લાખા લેાકાથી ભરેલા હતા. ઉપરથી જોતાં એ લેાકેા રૂપાના ભંડાર જેવા દેખાવા લાગ્યા. પરન્તુ રાત્રીના અંધકાર એમને હજી ઢાંકી દેવા લાગ્યા.
સંતપુરુષના ધીમે સ્વરે ખેાલાતા શબ્દો મારે કાને અથડાયા.
૬ તમે ત્યાં પાછા ફરશેા ત્યારે અત્યારે અનુભવેા છે તે શાંતિ તમને મળી રહેશે. પરંતુ એની કિસ્મત તરીકે તમારે તમે આ શરીર કે મગજ છેા એવા ખ્યાલને ત્યાગ કરવા પડશે. આ શાંતિને પ્રવાહ તમારી અંદર વહેવા માંડશે ત્યારે તમારી જાતને તમે ભૂલી જશેા, કારણકે એ દશામાં તમારું સમગ્ર જીવન ‘ તેની ’ તરફ વળી ચૂકયુ હશે.'