________________
e
અરુણાચલની તળેટીમાં
દક્ષિણ ભારતની રેલવેના છેલ્લા સ્ટેશન મદ્રાસથી હું અને રણ્ય સિલેાન ખેટ ટ્રેનના ડબામાં ખેડા. થોડા કલાકો સુધી ત્રવિચિત્ર દશ્યેા વચ્ચેથી અમે આગળ વધ્યા. ડાંગરનાં લીલાંછમ તરા, કીકી રાતી ટેકરીઓ, અને ભભકાદાર નાળિયેરનાં વૃક્ષાની નાદાર વાડીઓની વચ્ચે છૂટાછવાયા ખેડૂતા કામ કરી રહ્યા હતા. ખારી પાસે બેઠક લીધી, પરંતુ રાત્રીના અંધકાર ધરતી ફરી વળવા માંડયો એટલે મારા મગજને ખીજા વિચારામાં દીધુ. બ્રહ્મે આપેલી સાનાની વીંટી પહેર્યા પછી મારા શું બનવા માંડેલી અદ્ભુત ઘટનાએ મને યાદ આવી. મારી
એ બદલાઈ ગઈ : અને અણધાર્યા પ્રસંગેાની પરંપરા મારા માં પેદા થઈને મારી ધારણા પ્રમાણે મને પૂર્વ દિશામાં લ રાને બદલે દૂર ને દૂર દક્ષિણમાં લેતી ગઈ. મને પ્રશ્ન થયો કે આ માની વીંટીમાં જે પથ્થર છે તેની અંદર યાગીએ દાવા કર્યા મુજબની અલૌકિક શક્તિ છે? મે મારા મગજને ખુલ્લું રાખવાને પ્રયાસ કરી તેયા, છતાં એવું તેા લાગ્યું` જ કે વૈજ્ઞાનિક ઢબે કેળવાયેલા કાઈ પણ પશ્રિમવાસી એ વિચારને માન્ય નહિ રાખે, એ વિશેની બધી શકા
મનમાંથી કાઢી નાખી, પરંતુ મારા વિચારાની પાછળની ચાક્કસતાના અંત આણામાં મને સફળતા ન મળી. પગલાં