________________
"
le
+
-
-
'
:
.
જ
આ
જ
છે
કે
અ
દિન
ડી. ' જ જો
જ
.
કરી
-
-
-
તે
-
કાશે.
રે
ઉપર જે -
'
-
જી
-
-
-
જ
દાન
આ
-
કી
સામ્રાજ્યનું સાકાર થતું સ્વપ્ના
પુત્રનાં લક્ષણ પારણામાં અને વહુનાં લક્ષણ બારણામાં ! આ કહેવત પાછળ અનુભવીઓના અખૂટ અનુભવોનો અર્થ સમાવવામાં આવ્યો છે. | વનરાજ ગમે તેમ તોય જયશિખરી જેવા પ્રતાપી રાજાનો ફરજંદ હતો, ક્ષાત્રવટ એને વારસામાં મળી હતી, ધિંગાણાનાં ગાણાં એને ધાવણ સાથે સાંભળવા મળ્યાં હતાં અને રાજ્યના ગ્રહ-લેખ એના લલાટે અંકાયેલા હતા. એથી મામા સુરપાળનું સાંનિધ્ય સાંપડતાં જ એનું ખરું રૂપ ખીલી ઊઠ્યું. થોડા જ વર્ષોમાં મામા પાસેથી બાણ આદિ શસ્ત્રવિદ્યામાં એ