________________
દિર છે
=
=
=
=
જ
તે
તોફાનને તાણી લાવનારી શાંતિ
ETY
‘આમ્રફળ પાકી ગયું છે ! એનાં ડીંટાં ઢીલાં પડી ગયાં છે ! અને હવા જોરજોરથી ચાલી રહી છે !'
આ સંકેત-સમાચાર સાવ સાચા હતા. માળવાની પરિસ્થિતિ આથીય વધુ પ્રવાહી હતી. રાજા ભોજની ઉંમર થઈ હતી અને એમાં વળી જ્યારથી એવા સમાચાર આવ્યા હતા કે, રાજા ભીમદેવ અને રાજા કર્ણ સંયુક્ત-સંગ્રામ લઈને આવી રહ્યા છે, ત્યારથી એઓ હિંમત હારી બેઠા હતા. આ પૂર્વે પણ એક શરતમાં એમની કફોડી હાર થઈ હતી. કર્ણ એક શરત મૂકેલી કે, યુદ્ધ ખેલ્યા વિના બળાબળનો નિર્ણય કરવો