________________
- ૨
-
જ છે.
?
-
0
0
કે
જ
કે
,
બુદ્ધિર્યસ્થ બલં તસ્યા
જીવનનાં અગણિત ક્ષેત્રમાં વિવિધ ખેડાણ કરનારી વ્યક્તિઓના હાથમાં ક્યારેક એકાદ તક એવી આવી જતી હોય છે કે, એ તકે કરાવી આપેલી કીર્તિ-કમાણીનું પ્રમાણ એટલું બધું મોટું હોય છે કે, એમાંથી આજીવન નિર્વાહ ચાલી શકે અને ઘણી વાર એ કમાણી એવી એવી નવી કમાણીને આકર્ષતી રહે કે, એના દ્વારા પેઢીની પેઢીઓ સુધીની વંશ-પરંપરા સુખેથી જીવન-નાવ હંકારી શકે.
સંધિવિગ્રહિક ડામરના જીવનમાં ભોજની વિજયયાત્રાને તિલંગ તરફ વળાવી આવવાની બુદ્ધિકળાના