________________
જ
જોઈ
.
મનના મિનારા માટીમાં મળ્યા
Lotolog
રાજનીતિ કહે છે કે, નબળા સાથે લડવામાં શોભા નથી, કેમ કે આ યુદ્ધમાં બળ બતાવવાનો અવસર જ આવતો નથી ! એકદમ સબળા સાથે લડવું, એય શોભાસ્પદ નથી. કેમ કે આમાં મૃત્યુ નક્કી છે અને પોતાના પરાક્રમને વ્યક્ત કરવાની કોઈ જ પળ નથી મળતી. એથી સમોવડિયા સાથે સંગ્રામ ખેલવામાં જ ખેલદિલી અને શાણપણ છે ! કારણ કે આમાં પુરુષાર્થનો પૂરેપૂરો પ્રયોગ કરવાની અને તાકાતના ત્રાજવે જોખીને વિજયને પોતાનો કરવાની વાતને અવકાશ રહે છે.