________________
C
ET BITTY
પરિસ્થિતિનું પર્યાવલોકન
N
૧૨
મહાસાગરની જે જળરાશિ પોષ મહિને પણ તાગ ન પામી શકાય, એવી અગાધ હોય, એનો તાગ વૈશાખ મહિને ભરતીની પળોમાં તો કોણ પામી શકે ? દંડનાયક વિમલના જીવનની ભાગોળે લહેરાઈ ઊઠેલો કીર્તિ સાગર આમેય અમાપ-અગાધ હતો. એમાં વળી એમણે સંઘયાત્રા દ્વારા અનેકાનેક જીવોને ધર્મયાત્રામાં જોડ્યા અને વધારામાં વળી શ્રી અંબિકાદેવી, શ્રી પદ્માવતીદેવી અને શ્રી ચક્રેશ્વરીદેવી.
આ શક્તિ-ત્રિવેણીનું, ભક્તિથી એ ભોમ પર અવતરણ થયું, પછી તો એ કીર્તિસાગરની અગાધતા અજોડ અને અનુપમેય બને, એમાં આશ્ચર્ય શું હતું ?