________________
૭૪
અયોગ્ય પ્રવૃત્તિ (અશુભ પ્રવૃત્તિ)ઃ * મમ્મણશેઠ મુનિને આપેલો આહાર પાછો લેવા જઈ કર્મ બાંધી નરકે ગયા. * કપિલાદાસીએ શ્રેણિક રાજાની આજ્ઞાથી કમને પરાણે) દાનશાળામાં દાન
આપ્યું પણ પુણ્ય ન બાંધ્યું. * તંદુલીયો મત્સ્ય મોટા માછલાના મુખમાં આવજા કરતી નાની માછલીના
કારણે મનથી અશુભ વિચાર કરી સાતમી નરકનું કર્મ બાંધ્યું. * રાણીએ પોતાના સ્વાર્થની ખાતર પરદેશી રાજાના પ્રાણ લીધા.
આ ચાર આચારને ઓળખો. * મન પવિત્ર રાખો
શુદ્ધિ થશે. * વચન મધુર રાખો
પ્રિય થશો. * કાયા નિર્મળ કરી
અરૂયી થશો. * ભાવથી બધું કશે
સંસાર તરી જશો.