SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ (૨) (અ) કાળે વરસે અકાળે ન વરસે, (બ) અકાળે વરસે કાળે ન વરસે, (ક) કાળે પણ વરસે અકાળે પણ વરસે, (ડ) કાળે પણ ન વરસે અકાળે પણ ન વરસે. (૩) (અ) વરસે એકવાર, પાકે અનેક વર્ષ, (બ) વરસે એકવાર, પાકે અનેક વખત, (ક) વરસે એકવાર, પાકે દશ વખત, (ડ) વરસે અનેકવાર, પાકે એક વખત. અવસર્પિણી કાળના છ આરા જ્યારે પૂરા થાય ત્યારે છઠ્ઠા આરાના છેલ્લા ભાગમાં પ્રજાએ તથા પૃથ્વી વગેરેએ જે કટુ અનુભવ કર્યા છે, તે ભૂલી જવા સુધારવા ઉત્સર્પિણી કાળના પહેલા (છટા) આરાના પ્રારંભમાં જૂદા જૂદા મેઘ (વરસાદ) ૭-૭ દિવસ સુધી વરસે છે. આ રીતે આખુય અવસર્પિણી કાળનું અશુભ વાતાવરણ બદલાઈ જાય છે. જ્યાં જમીન ઉનાળાની ગરમીથી પણ વધુ ગરમ હતી, વનસ્પતિ આદિના અભાવ જેવું હતું, તેનો સ્વભાવ આ વરસાદના કારણે ફળદ્રુપ થઈ જાય છે. ક્રમશઃ સુધારા થવાના કારણે બાકીના આરામાં પ્રજા સુખી અને ધર્મ મોક્ષે જવાલાયક બને છે. * ઉત્સર્પિણી કાળનો આરંભ અષાઢ વદ-૧ થી થાય ત્યારે કાળનો પ્રારંભ થાય. જ્યારે બીજા આરાના પ્રારંભમાં નીચે મુજબ “પાંચ મેઘ વરસે છે. (જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ-૧૨૬). ક્રમ|મહામેળનું પાણીનો | વરસવાનું કાળ | વર્ષનું નામ | ગુણ | ક્ષેત્ર પ્રશસ્ત ! સંપૂર્ણ ! સાત ? ઉત્સર્પિણી પૃથ્વીનીદાહકતા ગર્મીનું સંવર્તક પાણી | ભરતક્ષેત્ર દિવસ | કાળનો | શમન કરે. રાત્રી | બીજો આરો ક્ષીર મેઘ દૂધતુલ્ય પૃથ્વીમાં શુભવર્ણાદિ પાણી. ઉત્પન્ન કરે. વૃત મેઘ ઘીતુલ્ય પૃથ્વીને સ્નિગ્ધ બનાવે. પાણી અમૃત | અમૃતતુલ્ય વનસ્પતિને ઉત્પન્ન કરે. મેઘ | પાણી ૫ | રસ મેઘ | પાંચ રસ વનસ્પતિમાં પંચવિધ રસ વાળું પાણી ઉત્પન્ન કરે. * તે દરમિયાન જીવો પોતાના અશુભ આચાર-વિચાર ક્રમશઃ સ્વાભાવિક ત્યજવા, ત્યાગ કરવા પુરુષાર્થ કરે છે અને છઠ્ઠા અઠવાડિયે ધર્મનું પ્રભાત (પર્યુષણ પર્વ) જીવનમાં સ્થાપે છે. સમય સ્થિતિ ફળ ૫ફર - | ४ मत
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy