SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ નામ કર્મ : (કાર્ય : ઈન્દ્રિયોને શુભ પ્રવૃત્તિમાં વાપરવી) * સગર ચક્રવર્તીએ રૂપનું અભિમાન કરી જન્મ-મરણ વધાર્યા. *મેઘકુમાર મુનિએ કાયાની માયા પ્રભુવીરના વચને ત્યજી દીધી. * નંદીષેણ મુનિ કદરૂપા હોવાથી અપમાનાદિ સમભાવે સહ્યા. ૮. ગોત્ર કર્મ : (કાર્ય : આઠ મદનો ત્યાગ) ૭. ઈલાચી પુત્રે રાગનો ત્યાગ કર્યો તો કેવળી થયા. * અઈમુત્તામુનિએ જીવ-વિરાધનાથી કર્મ બાંધ્યા પણ પ્રાયશ્ચિતથી કેવળી થયા-તરી ગયા. * હરિકેષી મુનિ નીચગોત્ર કર્મમાંથી મુનિપણાના કારણે ઉચ્ચગોત્રીય થયા. *છ ખંડના વિજેતા સુભૂમચક્રીને સંતોષ ન થયો તો ડૂબી મર્યા. क्षयोपशम = घातीकर्म = उदय [EEEE EEE G शुभ = अघातीकर्म = अशुभ
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy