SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસંશાથી કાબુ રાખવો પડે અને કાયાની માયા-મમતા-ત્યજવી પડે. જો આ ત્રિપુટી વશ થઈ તેના ઉપર કાબૂ મેળવ્યો તો વીતરાગ પરમાત્માએ આપેલા ઉપદેશના અનુસાર મૃત્યુ ફરી મૃત્યુ નહિં અપાવે. જન્મ ફરી જન્મ નહિ અપાવે. સુખ પ્રાપ્તિના સંસારમાં છ પ્રકાર કહ્યા છે. ૧. ધનથી, ૨. પુણ્યથી, ૩. ધર્મથી, ૪. સંતોષથી, ૫. સદ્ગુણથી, ૬. દુવા-આશીર્વાદથી. જનારું જાય છે જીવન, જરા જિનવરને જપતો જા.' બસ, જીવનમાં જન્મ-મૃત્યુની શ્રૃંખલા અટકાવવા કર્મ-ધર્મને સમજવા ભગીરથ પ્રયત્ન કરો એજ અભ્યર્થના.
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy