________________
૩૧૩ જાણે તે શ્રુતકેવળી છે એવો વ્યવહાર પરમાર્થના પ્રતિપાદકપણાને લીધે દઢપણે સ્થાપિત છે. એ છે. પળ જનવાણાના વ્યવહારના કદિશ પણ શુદ્ધ નાની હસ્તાવલને (સહાયક) ાણા બહુ કર્યો છે, પણ એનું ફળ સંસાર જ છે. શુદ્ધ નયનો પક્ષ તો કદી આવ્યો નથી અને એનો ઉપદેશ પણ વિરલ છે, ક્યાંક કયાંક છે. તેથી ઉપકારી શ્રીગુરુએ શુદ્ધ નયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતા(મુખ્યતા)થી દીધો છે કે-“શુદ્ધનય ભૂતાર્થ છે, સત્યાર્થ છે; એનો આશ્રય કરવાથી સમ્યગ્દષ્ટિ થઈ શકાય છે; એને જાણ્યા વિના જ્યાં સુધી વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્માના
જ્ઞાન-શ્રદ્ધારૂપ નિશ્ચય સમ્યક્ત થઈ શકતું નથી એમ આશય જાણવો. ૧૧૭ જે જીવ ભૂતાઈનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે. ત્રિકાળી પૂર્ણ આનંદસ્વરૂપ જે
જ્ઞાયકભાવ, છતો પદાર્થ, શાશ્વત ચીજ આત્મા છે તે ભૂતાર્થ છે. કર્મ, રાગ, ગુણ-ગુણીના ભેદ એ સઘળો વ્યવહાર છે. ધ્રુવ વસ્તુ જે અનાદિ અનંત અસંયોગી, શાશ્વત, ભૂતાર્થ વસ્તુ. જેમાં સંયોગ,
રાગ, પર્યાય કે ગુણભેદ નથી – એવા અભેદની દષ્ટિ કરવી - આશ્રય કરવો એ સમ્યગ્દર્શન છે. ૧૧૮ આ તો પ્રથમ દરજ્જાનો ધર્મ છે. અનંત ગુણોનો અભેદ પિંડ એક ધ્રુવ આત્માનો આશ્રય લઈ એની
પ્રતીતિ કરે તે સમ્યગ્દર્શન છે. ૧૧૯ દ્રવ્યની પ્રાપ્તિ થાય છે તે પર્યાયમાં થાય છે. અનાદિથી પર્યાય રાગની પ્રાપ્તિમાં પડી છે એ મિથ્યાત્વ
છે. ત્યાં જે જ્ઞાનની પર્યાય અંતર વળીને અંદર જ્ઞાયકની સન્મુખ થાય, સત્ પૂર્ણાનંદની તરફ ઢળે તે
આત્માની પ્રાપ્તિ છે, તે સમ્યગ્દર્શન છે. ૧૨૦ અખંડ એક અભેદ સામાન્ય ધ્રુવ જે વસ્તુ, વર્તમાન પર્યાયને બાદ કરતાં જ રહે તે અભેદ વસ્તુ તે
ભૂતાર્થ છે, સત્યાર્થ છે. તે જ દષ્ટિનો વિષય છે. એની સન્મુખ ઢળવાથી જીવ સમ્યગ્દષ્ટિ થાય છે.
જ્ઞાયકના આશ્રયે જે વીતરાગ દશા પ્રગટ કરે તેને ભગવાન અહિંસા કહે છે. ૧૧૭ જે જીવ ભૂતાઈનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે. ત્રિકાળી પૂર્ણ આનંદસ્વરૂપ જે
જ્ઞાયકભાવ, છતો પદાર્થ, શાશ્વત ચીજ આત્મા છે તે ભૂતાર્થ છે. કર્મ, રાગ, ગુણ-ગુણીના ભેદ એ સઘળો વ્યવહાર છે. ધ્રુવ વસ્તુ જે અનાદિ અનંત અસંયોગી, શાશ્વત, ભૂતાર્થ વસ્તુ. જેમાં સંયોગ,
રાગ, પર્યાય કે ગુણભેદ નથી - એવા અભેદની દૃષ્ટિ કરવી - આશ્રય કરવો એ સમ્યગ્દર્શન છે. ૧૧૮ આ તો પ્રથમ દરજ્જાનો ધર્મ છે. અનંત ગુણોનો અભેદ પિંડ એક ધ્રુવ આત્માનો આશ્રય લઈ એની
પ્રતીતિ કરે તે સમ્યગ્દર્શન છે. ૧૧૯ દ્રવ્યની પ્રાપ્તિ થાય છે તે પર્યાયમાં થાય છે. અનાદિથી પર્યાય રાગની પ્રાપ્તિમાં પડી છે એ મિથ્યાત્વ
છે. ત્યાં જે જ્ઞાનની પર્યાય અંતર વળીને અંદર જ્ઞાયકની સન્મુખ થાય, સત્ પૂર્ણાનંદની તરફ ઢળે તે
આત્માની પ્રાપ્તિ છે, તે સમ્યગ્દર્શન છે. ૧૨૦ અખંડ એક અભેદ સામાન્ય ધ્રુવ જે વસ્તુ, વર્તમાન પર્યાયને બાદ કરતાં જ રહે તે અભેદ વસ્તુ તે
ભૂતાર્થ છે, સત્યાર્થ છે. તે જ દષ્ટિનો વિષય છે. એની સન્મુખ ઢળવાથી જીવ સમ્યગ્દષ્ટિ થાય છે. જ્ઞાયકના આશ્રયે જે વીતરાગ દશા પ્રગટ કરે તેને ભગવાન અહિંસા કહે છે.