________________
૧૬૧
૧૪) ઉપાધ્યાય ૧૬) પ્રવચન
૧૫) સાધુ ૧૭) દર્શન સમ્યકત્વ તથા સમ્યકત્વી આત્મા. ૩ શુદ્ધિ :
૧૮) જિન ૧૯) જિનમત ૨૦) જિનમતરૂપ તત્તાધારક ચતુર્વિધ સંઘ ૫ દૂષણ
૨૧) શંકા - સંદેહ. ૨૨) કાંક્ષા - ઇચ્છા (અન્ય ધર્મની). ૨૩) વિડિગિચ્છા - વિચિકિત્સા - ચિત્તનો વિપ્લવ. ૨૪) અન્ય દર્શનની પ્રશંસા - મિથ્યાધર્મને માનનારની પ્રશંસા.
૨૫) તેમનો પરિચય - મિથ્યાધર્મનો પરિચય. ૮ પ્રભાવના:
૨૬) પ્રાવચની-નિગ્રંથ પ્રવચનનો પ્રચાર. ૨૭) ધર્મકથક -જૈન ધર્મની કથા કરી જૈન ધર્મનો પ્રચાર. ૨૮) વાદી - શાસ્ત્ર વચનના વિપરીત અર્થ થઈ ધર્મની અવહેલના થાય તો તેનું નિરાકરણ કરવું. ર૯) નૈમિત્તિક - ભૂત-ભવિષ્યાદિ ભાવને જાણનારા. ૩૦) તપસ્વી - દુષ્કર-કઠિન તપસ્યાથી પ્રભાવના કરવી. ૩૧) વિદ્યાવાન - અનેક વિદ્યાના ધારક ધર્મની પ્રભાવના કરે છે. ૩૨) સિદ્ધ - દુષ્કર વ્રત આચરણથી ધર્મની પ્રભાવના.
૩૩) કવિ - ધાર્મિક કાવ્યો બનાવી - ભક્તિરૂપે પ્રભાવના. ૫ ભૂષણ:
૩૪) જૈન શાસન કૌશલ્ય (નિપુણતા). ૩૫) પ્રભાવના - શાસનનો ઉદ્યોત થાય તેમ વર્તનાર. ૩૬) તીર્થ સેવા - ચતુર્વિધ સંઘની સેવા. ૩૭) સ્થિરતા - ધર્મમાં અસ્થિર થયેલાને સ્થિર કરવો.
૩૮) ભક્તિ - પ્રભુ ભક્તિ ૫ લક્ષણ:
૩૯) શમ - કષાયોનો ઉપશમ. ૪૦) સંવેગ - મોક્ષની અભિલાષા ૪૧) નિર્વેદ - સંસાર પ્રત્યે વૈરાગ્ય. ૪૩) આસ્થા - જિનવચન-શ્રદ્ધા-પ્રતીતિ-આસ્થા. ૪૨) અનુકંપા - પ્રાણીઓ પ્રત્યે દયાભાવ