SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ દુર્જન પણ કોઈ મોટા સંતની છાયામાં જઈને ઉભો રહે, તેની છાપ બદલાઈ જાય. રાગ, માન અને શોક જેવા મોટા દોષો પ્રભુ ગૌતમનાં શરણે ગયા. અને, તે દોષો પણ વખણાઈ ગયા. ગૌતમપ્રભુ સેવેલા રાગ પર કોને રાગ ન થાય ? ગૌતમપ્રભુના મનને માન આપવાનું મન કોને ન થાય ? ગૌતમપ્રભુના શોકની ક્ષણોએ સહુના શોકનું નિવારણ કર્યું. ગુણોને આશ્રય આપીને ઘણાં ગુણવાન બન્યા...પરંતુ, ખ્યાતનામ દોષોને આશ્રય આપીને ગુણવાન બનેલા વિરલ વિભૂતિ એટલે શ્રી ગૌતમરવાની
SR No.006091
Book TitleGautam Geeta
Original Sutra AuthorN/A
AuthorMuktivallabhvijay
PublisherPragna Prabodh Parivar
Publication Year2010
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy