________________
લઘર-વઘર મારી લાગણી પંપાળી, સત્ની કાંડીથી સંધી શંકા નાખી બાળી; આસ્થાને માંજી માંજી કીધી ઉજમાળી, મારા અંધારામાં રૂડી ઉગાડી રે આંખ્યો... મંદવાડ મારા માંહ્યલાનો હરી લીધો, લાહ્યની લતાડ કરી લોપ કરી દીધો; સુધની સાહ્યબી સોપી ન્યાલ-ન્યાલ કીધો, શૂનનો શ્રીકાર મારી બાંહ્ય સાહી દાખ્યો...
ભીતરના દર્દ (ડૂમા)ને ગુરુ દૂર કરી દે. અજ્ઞાનના અંધાપાને સદ્ગુરુ હરી લે. પરમ તત્ત્વની અપ્રાપ્તિના કારણે ભીતર પનપેલ અજંપાને ગુરુએ કરુણાથી સ્પર્યો. અને એ સ્પર્શ.. અજંપો છું !
1. ભક્તની જેવી તેવી (લઘર-વઘર) લાગણીઓને - સદ્ગુરુનાં શ્રી ચરણો તરફ વહેતી – ગુરુએ સન્માની. સત્યના પ્રકાશ વડે મારી શંકાઓ દૂર થઈ. મારી શ્રદ્ધાને સદ્ગુરુએ બળુકી બનાવી.
ભીતરની માંદગી ગુરુએ હરી લીધી. ભીતરની બળતરા (લાહ્ય)ને ગુરુએ નાની કરીને [(લતાડ) લાત મારીને] લુપ્ત કરી નાખી. જાગૃતિનો વૈભવ આપી મને ન્યાલ કર્યો, શૂન્યનો વૈભવ (શ્રીકાર) મારો હાથ પકડીને (સાદી) દેખાડ્યો.
પુદ્ગલ ગ્રહવે રે કર્મકલંકતા, વાધે બાધક બાહ્યો છે...'
ધર્માસ્તિકાય આદિ ત્રણ તો કોઈમાં ભળતા નથી એટલે એને સ્વીકારવાનો સવાલ આવતો નથી. પુદ્ગલદ્રવ્ય પુગલો સાથે અને આત્મદ્રવ્ય (અશુદ્ધ આત્મદ્રવ્ય) સાથે ભળે છે; પરંતુ એ પુદ્ગલમય આહારાદિને ગ્રહણ કરતાં જો રાગ-દ્વેષ ઊપજે તો કર્મબન્ધ થાય છે. આત્મા કર્મ વડે વધુ કલંકિત બને છે અને જે આત્માનો સ્વભાવ
પ્રગટટ્યો પૂરન રાગ
૭૯