________________
ભગવદ્ગીતા યાદ આવે :
યા નિશા સર્વભૂતાનાં, તસ્યાં નાર્તિ સંયમી । यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ।।
મુનિનું શરીર સૂતેલું હોય કે કોન્સ્યસ માઇન્ડ પણ સુષુપ્ત હોય તે વખતે પણ એનો ઉપયોગ જાગૃત હોય છે. સંથારા પોરિસી સૂત્રમાં એથી જ કહેવાયું કે ઊંઘમાં પણ સાધક પોતાનું પડખું બદલતી વખતે તે જગ્યાને પૂજે છે. (અતરત પમખણ ભૂમિ.)
ON
છાંડ્યો સર્વ વિભાવો જી.' સાધકના સ્તર પર આપણે આ કડી ખોલી રહ્યા છીએ.
વિભાવ...
આપણને કેવી રીતે આપણી સ્વરૂપ દશા તરફ જવામાંથી એ વંચિત કરે છે ?
જેમ કે : અપેક્ષા.
જેમના વિના સ્વરૂપ દશા ભણી જતા માર્ગ પર એક ડગલું પણ ભરી શકાતું નથી એ સદ્ગુરુથી અપેક્ષા આપણને દૂર કરે છે.
સદ્ગુરુ પાસે નિરપેક્ષ થઈને જવાનું હોય છે. આપણે કંઈ જ વિચારવાનું હોતું નથી. સદ્ગુરુને ઠીક લાગે તે સાધના તેઓ આપણને આપે..
સાધનાના આ અનભ્યસ્ત માર્ગમાં આપણે બીજું શું કરી પણ શકીએ ? અપેક્ષાજગતની એક સૂક્ષ્મ વાત : સદ્ગુરુ પાસે સાધક જાય. ઇચ્છા હોય કે સદ્ગુરુ કંઈક ઉપદેશ આપે. અને સદ્ગુરુ ન બોલે તો.... ? તો મોટું નુકશાન એ જશે કે સદ્ગુરુની આભામાં આવ્યા છતાં સદ્ગુરુનાં એ પ્રગટ્યો પૂરન રાગ
૩૩