SearchBrowseAboutContactDonate
Page Preview
Page 783
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૬ કર્મ કરવું પડે? તદુપરાંત, જો મારામાં કર્તાભાવ નથી તો પાપ કર્મનો પણ મને સ્પર્શ કેવો? પુણ્ય અને પાપ બન્ને પ્રવૃત્તિમાં જેને અહંકાર છે તેવો જ પુણ્ય કે પાપનો ભાગીદાર બને છે. મુજ આત્મતત્ત્વમાં તો પ્રવૃત્તિનું નામોનિશાન નથી કારણ કે પ્રવૃત્તિ કરનારા ઉપાધિના અભિમાની જીવાત્માનો જ મેં જ્ઞાનમાં બાધ કર્યો છે. તેથી ભૂત, ભવિષ્ય કે વર્તમાનમાં કોઈ પણ કાળે મારે કોઈ પણ પ્રકારના કર્મો સાથે સંબંધ છે નહીં, હતો પણ નહીં અને થઈ શકે પણ નહીં. હું તો નષ્કર્મસિદ્ધિને વરેલો છું. માટે જ મારી સ્તુતિ અર્થે શ્રુતિ પણ જણાવે છે કે “આત્માને પુણ્ય કે પાપ સાથે લેશમાત્ર સંબંધ નથી.” “મનવાત પુષ્યનાન્વાતં પાપેન ! ” (બૃહદારણ્યકોપનિષદ- ૪/૩/૨૨) | (છંદ-અનુષ્ટ્રપ) छायया स्पृष्टमुष्णं वा शीतं वा सुष्टु दुष्टु वा । . न स्पृशत्येव यत्किञ्चित् पुरुषं तद् विलक्षणम् ॥५०५॥ न साक्षिणं साक्ष्यधर्माः संस्पृशन्ति विलक्षणम् । अविकारमुदासीनं गृहधर्माः प्रदीपवत् । देहेन्द्रियमनोधर्माः नैवात्मानं स्पृशन्त्यहो ॥५०६॥ ૩si વા શતં વા સુપુ વા સુપુત્ર ગરમ કે શીતલ , સારી કે નરસી કોઈ પણ વસ્તુનો કાયય પૃષ્ઠમ્ . = મનુષ્યની છાયાને સ્પર્શ થતાં તત્ વિનસ પુરુષ ખ્યિત્ = તે(છાયા)થી વિલક્ષણ એવા પુરુષને જરાપણ न स्पृशति एव = સ્પર્શ થતો જ નથી. સારા વિનાં સાક્ષિણમ્ = (તેમ) સાશ્યના ધર્મો વિલક્ષણ એવા સાક્ષીને न स्पृशन्ति = સ્પર્શ કરતા નથી. गृहधर्माः प्रदीपवत् = (જેમ) ઘરના ધર્મો (સુંદરતામલિનતા વગેરે) દવાને (સ્પર્શ કરતા નથી.)
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy