________________
જો સા૨ી ૨ીતે જાણી હોય તો, તે જાણેલી વસ્તુમાં પુનઃ સંદેહ કે વિકલ્પ ઊઠતો નથી.
સદ્ગુરુ શિષ્યને માત્ર શ્રવણ દ્વારા જે પરોક્ષજ્ઞાન થયું હોય છે તેનાથી સંતુષ્ટ નહીં થવાની સૂચના આપે છે, કારણ કે શ્રવણરૂપી સાધનમાં અનેક પ્રકા૨ના વિઘ્નો હોવાનો સંભવ હોય છે, તેથી શ્રવણજન્ય જ્ઞાનમાં સંકલ્પવિકલ્પ કે શંકાની દહેશત રહે છે. તદુપરાંત શ્રવણ દ્વારા શાસ્ત્રગત પરોક્ષજ્ઞાન જ થઈ શકે. માટે નિઃસંદેહ અપરોક્ષાનુભૂતિ માટે તો ચિત્તની એકાગ્રતા સાથે સમાધિ દ્વારા આત્મતત્ત્વનો સાક્ષાત્કાર કરવો એ જ શિષ્ય, સાધક કે મુમુક્ષુ માટે ઇષ્ટ છે.
૭૩૭
(છંદ-ઇન્દ્રવજા)
स्वस्याविद्याबन्धसम्बन्धमोक्षात् सत्यज्ञानानन्दरूपात्मलब्धौ ।
शास्त्रं युक्तिर्देशिकोक्तिः प्रमाणं
સ્વસ્થ-વિદ્યાવન્ય-સમ્બન્ધ
चान्तः सिद्धा स्वानुभूतिः प्रमाणम् ॥४७५॥
मोक्षात्
सत्यज्ञानानन्दरूपात्म - लब्धौ
अन्तः सिद्धा
स्वानुभूतिः प्रमाणम्
=
= મુક્તિ મળતાં
સત્ય, જ્ઞાન (ચિત) અને આનંદરૂપ
આત્માની પ્રાપ્તિ થાય છે.
=
પોતાના અજ્ઞાનરૂપી બંધનનાં
સંબંધથી
શાસ્ત્ર યુત્તિ: વૈશિોત્તિ: પ્રમાળમ્= તેમાં શાસ્ત્ર, યુક્તિ અને આચાર્યની
ઉક્તિ પ્રમાણ (ગણાય છે.)
= તેમજ અંતઃકરણથી સિંદ્ધ થયેલો
પોતાનો અનુભવ
=
= પ્રમાણ છે.