________________
૬૪૯
વિરમ્ = ચિત્તને સમાધેદિ = સમાધિસ્થ કર.
આત્મચિંતન આ વિકલ્પમય સંસાર અગર ભેદમય સૃષ્ટિ ચિત્તને કારણે છે. ચિત્ત ન હોય તો ભેટદર્શન અગર સંકલ્પ-વિકલ્પ જણાતા નથી. તેથી પ્રત્ય ચૈતન્યસ્વરૂપ પરબ્રહ્મમાં જ ચિત્તને સ્થિર કરવું જોઈએ.
સુષુપ્તિમાં ચિત્ત કે મન નથી તેથી નથી ત્યાં સંકલ્પ-વિકલ્પરૂપી જુદાઈ, અનેકતા કે ભેદસૃષ્ટિ. મન કે ચિત્ત જ ભેદનું દર્શન કરે છે અને નાનાત્વમાં આસક્ત થઈ અનર્થોની જાળ રચે છે. માટે ચિત્તનો બ્રહ્મભાવે પરબ્રહ્મમાં વિલય કરવો જ ઈષ્ટ છે. કારણ કે જો ચિત્ત નથી તો દૈત કે ભેદ ન હોઈ શકે. “વિનામાવે ન ક્વન !”
| (છંદ-માલિની) किमपि सततबोधं केवलानन्दरूपं
निरुपममतिवेलं नित्यमुक्तं निरीहम् । निरवधि गगनाभं निष्कलं निर्विकल्पं
- हृदि कलयति विद्वान् ब्रह्मपूर्ण समाधौ ॥४०६॥ વિદ્વાન
= વિદ્વાન વિરમપિ સતતવોઘમ્ = કાંઈક જે નિત્ય જ્ઞાનસ્વરૂપ,
વજ્ઞાનક્વપમ્ = કેવળ આનંદરૂપ, નિરુપમન્ = ઉપમા રહિત, अतिवेलम् = કાળથી પર नित्यमुक्तम् = સદા મુક્ત, निरीहम् = ક્રિયા વગરનું निरवधिगगनाभम् = આકાશની માફક સીમા વગરનું, निष्कलम् = અવયવ વગરનું