________________
आरोप्यस्य
अधिष्ठानात्
अनन्यत्वम्
અભેદ (કહ્યો છે) (અને)
વિષ: પ્રાન્તિનીવનઃ = (સર્પ જેવા) વિકલ્પનું જીવન ભાંતિપર્યંત જ (જાણેલું છે.)
न कश्चन
મતઃ प्रत्यक्-रूपे
परात्मनि
=
રજ્જુમાં સર્પ આરોપ કે અધ્યસ્ત છે તેથી રજુરૂપી અધિષ્ઠાનથી અધ્યસ્ત કે આરોપિત સર્પ જુદો નથી કારણ કે રજ્જુ વિના સર્પને સ્વતંત્ર અસ્તિત્વ કે પ્રકાશત્વ હોતું નથી. રજુમાંથી જ તે જન્મે, રજુમાં જ અંતે વિલય પામે છે. તેથી ૨જુથી ભિન્ન આરોપરૂપી સર્પ હોતો નથી. તે જ પ્રમાણે બુદ્ધિમાન પંડિતોએ આરોપરૂપે કે અધ્યસ્ત તરીકે રહેલા દ્વૈતજગતનો અધિષ્ઠાન આત્માથી અભેદ કે અનન્યત્વ અનુભવેલું છે તથા વિકલ્પ કે ભેદનું જીવન ભાંતિપર્યંત જ જાણેલું છે. અર્થાત્ જ્યાં સુધી ભ્રાંતિ કે અવિધા જીવતી હોય છે, તેની અસર કે આવરણ જીવને ઢાંકી રાખે છે, તેટલા સમય સુધી જ ભેદ કે સંકલ્પવિકલ્પનું જીવન ટકે છે. અધિષ્ઠાન રજ્જુનું જ્ઞાન થતાં જેમ નથી સર્પ કે તેનો ભય તેમ અધિષ્ઠાન આત્માનું જ્ઞાન થતાં નથી સંસાર કે દેહ, તેથી નથી પ્રલયનો ડર કે મૃત્યુનો ભય.
=
=
(છંદ-અનુષ્ટુપ)
चित्तमूलो विकल्पोऽयं चित्ताभावे न कश्चन । अतश्चित्तं समाधेहि प्रत्यग्रूपे परात्मनि ॥ ४०८ ॥
=
=
अयं विकल्पः = આ (દશ્ય જગતરૂપી) વિકલ્પ चित्तमूलः ચિત્તને કારણે છે.
चित्ताभावे
ચિત્ત ન હોય તો
કોઈ ભેદ જ નથી.
માટે
પ્રત્યક્ ચૈતન્યસ્વરૂપ
પરબ્રહ્મમાં
=
=
૬૪૮
=
=
અધ્યસ્ત કે આરોપિત વસ્તુનો
અધિષ્ઠાનથી