SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૭ આત્યંતિક નિવારણ થાય છે અને બચે છે દૈતરહિત અદ્વૈત આત્મતત્ત્વ. તેમાં કેવો મોહ કે રહે ક્યાં શોક? તેથી શ્રુતિ જણાવે છે કે તત્ર વશે મોદઃ : શોક પ્રવર્તમyપશ્યતઃ ” (ઈશાવાસ્યોપનિષદ-૭) “જ્યાં એકત્વનું દર્શન છે ત્યાં કેવો મોહ? (અને) કેવો શોક?” પરમાર્થમાં, આત્મજ્ઞાનમાં, અભેદદષ્ટિમાં, અદ્વૈત અધિષ્ઠાનમાં દૈત છે જ નહીં, પરંતુ અવિદ્યા અને માયાની ભ્રાંતિથી જ કલ્પાય છે તથા અધ્યાસરૂપે પ્રતીત થાય છે. | (છંદ-અનુષુપ) मायामात्रमिदं द्वैतमद्वैतं परमार्थतः । इति बूते श्रुतिः साक्षात्सुषुप्तावनुभूयते ॥४०६॥ રૂદ્ર દૈતમ્ = આ દૈત (જગત) માયામાત્રમ્ = માત્ર માયા જ છે. परमार्थतः = વાસ્તવિકતામાં (પરમાર્થે) મત . = અદ્વૈત જ છે. રૂતિ કુતિઃ સૂતે = એમ શ્રુતિ કહે છે. (અને) સુષુપ્તી = સુષુપ્તિની અવસ્થામાં સાક્ષિત = સાક્ષાત્ अनुभूयते = અનુભવાય છે. | (છંદ-અનુષ્ટ્રપ) अनन्यत्वमधिष्ठानादारोप्यस्य निरीक्षितम् । पण्डितैः रज्जुसादौ विकल्पो भ्रान्तिजीवनः ॥४०७॥ रज्जुसादौ = રજુ-સર્પ વગેરે દગંતમાં निरीक्षितम् = જાણવામાં આવે છે पण्डितैः = (તેમ) બુદ્ધિમાનોએ
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy