________________
૬૨૧
જગતના પદાર્થોની વાસનાઓ હોય, વિષયની વૃત્તિઓનો ખળભળાટ હોય, દૈતદર્શન હોય, ભેદદષ્ટિ હોય ત્યાં સુધી જ તે અશુદ્ધ કે અપવિત્ર કહેવાય. પરંતુ તે સૌની નિવૃત્તિ બાદ, શુદ્ધ થયેલું અંતઃકરણ કે ચિત્ત આત્મામાં સ્થિર થતાં ધીરે ધીરે તમામ વૃત્તિ અને વિચારોની શૂન્યતા સર્જાતાં પોતાના પૂર્ણ આત્માનું જ સર્વમાં દર્શન થાય છે. આવી સર્વાત્મદષ્ટિ જ આત્મદષ્ટિ છે.
(છંદ-ઉપજાતિ) देहेन्द्रियप्राणमनोऽहमादिभिः
स्वाज्ञानक्लप्तैरखिलैरुपाधिभिः । विमुक्तमात्मानमखण्डरूपं
पूर्ण महाकाशमिवावलोकयेत् ॥३८५॥ હ-HEIનરશ્ન
= પોતાના અજ્ઞાનના લીધે કલ્પિત ન્દ્રિય પ્રાણ-મન-ગમમિત્ર દેહ-ઇન્દ્રિય-પ્રાણ-મન
અહંકાર વગેરે अखिलैः उपाधिभिः
= બધી ઉપાધિઓથી विमुक्तम्
= વિમુક્ત, अखण्डरूपम्
= અખંડસ્વરૂપ आत्मानम्
= આત્માને महाकाशं इव
= મહાકાશની જેમ
= પૂર્ણરૂપે अवलोकयेत्
= જોતાં રહેવું.
(છંદ-પુષ્મિતાઝા) घटकलशकुशूलसूचिमुख्यैर्गगनमुपाधिशतैर्विमुक्तमेकम् । भवति न विविधं तथैव शुद्धं परमहमादिविमुक्तमेकमेव ॥३८६॥
= (જેમ) આકાશ ઘર-ત્તર-શત-વિમુઃ = ઘડો, લોટો, કોઠી, સોય વગેરે
पूर्णम्
गगनम्