SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૧ જગતના પદાર્થોની વાસનાઓ હોય, વિષયની વૃત્તિઓનો ખળભળાટ હોય, દૈતદર્શન હોય, ભેદદષ્ટિ હોય ત્યાં સુધી જ તે અશુદ્ધ કે અપવિત્ર કહેવાય. પરંતુ તે સૌની નિવૃત્તિ બાદ, શુદ્ધ થયેલું અંતઃકરણ કે ચિત્ત આત્મામાં સ્થિર થતાં ધીરે ધીરે તમામ વૃત્તિ અને વિચારોની શૂન્યતા સર્જાતાં પોતાના પૂર્ણ આત્માનું જ સર્વમાં દર્શન થાય છે. આવી સર્વાત્મદષ્ટિ જ આત્મદષ્ટિ છે. (છંદ-ઉપજાતિ) देहेन्द्रियप्राणमनोऽहमादिभिः स्वाज्ञानक्लप्तैरखिलैरुपाधिभिः । विमुक्तमात्मानमखण्डरूपं पूर्ण महाकाशमिवावलोकयेत् ॥३८५॥ હ-HEIનરશ્ન = પોતાના અજ્ઞાનના લીધે કલ્પિત ન્દ્રિય પ્રાણ-મન-ગમમિત્ર દેહ-ઇન્દ્રિય-પ્રાણ-મન અહંકાર વગેરે अखिलैः उपाधिभिः = બધી ઉપાધિઓથી विमुक्तम् = વિમુક્ત, अखण्डरूपम् = અખંડસ્વરૂપ आत्मानम् = આત્માને महाकाशं इव = મહાકાશની જેમ = પૂર્ણરૂપે अवलोकयेत् = જોતાં રહેવું. (છંદ-પુષ્મિતાઝા) घटकलशकुशूलसूचिमुख्यैर्गगनमुपाधिशतैर्विमुक्तमेकम् । भवति न विविधं तथैव शुद्धं परमहमादिविमुक्तमेकमेव ॥३८६॥ = (જેમ) આકાશ ઘર-ત્તર-શત-વિમુઃ = ઘડો, લોટો, કોઠી, સોય વગેરે पूर्णम् गगनम्
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy