SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૭ વિરવી વ = જેને વૈરાગ્ય ઉપજ્યો હોય તે જ ' મન્તઃ ત્યા : = અંદરની વાસનાઓનો ત્યાગ વહિ: ત્યા: = (અને) બહારના (શબ્દ, સ્પર્શ, રૂપ, રસ,ગંધ) વિષયોનો ત્યાગ युज्यते = કરી શકે છે. विरक्तः तु = વિરક્ત જ मुमुक्षया = મોક્ષની ઈચ્છાથી મન્ત: વદિઃ સંગમ = અંદર તથા બહારનો સંગ त्यजति = ત્યજે છે. (છંદ-અનુષ્ટ્રપ) बहिस्तु विषयैः संगं तथान्तरहमादिभिः । विरक्त एव शक्नोति त्यक्तुं ब्रह्मणि निष्ठितः ॥३७४॥ ब्रह्मणि = બ્રહ્મમાં નિતિઃ = જેની નિષ્ઠા સ્થિર થઈ છે તેવો विरक्तः एव = વૈરાગ્યવાન જ વદિ: વિષ: = બહારના વિષયો तथा = અને अन्तः अहं आदिभिः = અંદરના અહંકાર વગેરેના संगम् = સંગનો त्यक्तुम् = ત્યાગ કરવા શોતિ, = સમર્થ થાય છે. વૈરાગ્યરૂપી પરિપક્વતાથી જે પરમ પવિત્ર થઈ ચૂક્યો છે તે જ વાસના અને વિષયત્યાગના અધિકારી થઈ શકે છે. તેવો વિરક્ત જ બ્રહ્મનિષ્ઠ થવાનું સામર્થ્ય ધરાવે છે. તેવું બે શ્લોક દ્વારા દર્શાવ્યું છે. જેને વૈરાગ્ય ઉત્પન્ન થયો હોય, તે જ અંદરના વિષયોની
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy