SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૪ ઈન્દ્રિયસંગનો પ્રયત્નપૂર્વક નિષેધ કે નિરોધ કરવો આવશ્યક નહીં બલકે અનિવાર્ય છે. (છંદ-ઉપજાતિ) वाचं नियच्छात्मनि, तं नियच्छ યુદ્ધી, થિયે શ્રેષ્ઠ ૨ યુદ્ધિસાિિા | तं चापि पूर्णात्मनि निर्विकल्पे વિતાથ શાન્તિ પરમાં મનસ્વ રૂ૭ની ૧ વાવં માત્મનિ નિયષ્ઠ = વાણીનો મનમાં નિરોધ કર, તે પુછી નિયઝ - તે (મન)નો બુદ્ધિમાં નિરોધ કર, દિયે ૨ વુદ્ધિસાળિ યઝ = બુદ્ધિનો પણ બુદ્ધિના સાક્ષીમાં નિરોધ કર. च तं अपि = અને તે (સાક્ષી)નો પણ , निर्विकल्पे = નિર્વિકલ્પ, पूर्णात्मनि = પૂર્ણાત્મામાં विलाप्य = વિલય કરીને परमां शान्तिम् = પરમ શાન્તિને भजस्व = પ્રાપ્ત કરે. શાશ્વત શાંતિ પ્રાપ્ત કરવા માટે શિષ્યને સૂત્ર આપવામાં આવે છે કે વાણીનો મનમાં , મનનો બુદ્ધિમાં અને બુદ્ધિનો સાક્ષી આત્મામાં તથા તે સાક્ષીનો નિર્વિકલ્પ બ્રહ્મમાં વિલય કરીને તું શાંતિને પ્રાપ્ત થા. આવા સૂત્રથી સ્પષ્ટ છે કે બહિર્મુખી બનાવનારી કે વ્યર્થ શ્રમ જેવી વાણીનો વિરોધ કરી, તેને મન દ્વારા પ્રગટ થતાં પૂર્વે જ થંભાવી દેવી. વાણી જ જગતના ભેદ સર્જે છે અને ભદદર્શનમાં લઈ જાય છે. માટે તેને દેશ્યપ્રપંચથી પાછી બોલાવવી જ ઈષ્ટ છે. તે જ પ્રમાણે મનને ઈન્દ્રિયોના સંગમાં વિષયભ્રમણ કે ભોગ માટે ભ્રમણ કરવાની સહજવૃત્તિ હોવાથી, મનને
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy