SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ तस्मात् विद्वान् उपाधेः विलयाय सदा માટે વિદ્વાને ઉપાધિનો વિલય કરવા માટે નિરંતર अकल्प-समाधिनिष्ठया નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને वसेत् રહેવું જોઈએ. હી∞ઃ भ्रमरं ध्यायन् भ्रमरत्वाय कल्पते एकनिष्ठया सति हि = = = ઉપાધિના ભેદના કારણે જ પોતાના આત્મસ્વરૂપમાં ભેદની પ્રતીતિ થાય છે અને પોતે પોતાને નિરુપાધિક આત્મા તરીકે ભૂલી જાય છે અને શરીર, અંતઃકરણ વગેરે જેવી ઉપાધિને જ આત્મા સમજી બેસે છે. આવી ઉપાધિના સ્વીકારથી જ અજ્ઞાનકાળે ઉપાધિની અનેકતાને લીધે ભેદદર્શન થાય છે. આવી તમામ ઉપાધિઓ માત્ર સમાધિમાં જ નિવૃત્ત થઈ શકે છે. કારણ કે સમાધિમાં જ આત્મજ્ઞાન દ્વારા પોતે પોતાને એકલો જ કે અદ્વિતીયરૂપે અનુભવે છે. માટે સર્વ વિચારશીલ વિદ્વાનપુરુષે ઉપાધિઓની આત્યંતિક નિવૃત્તિ માટે કે તેમનો નિઃશેષ લય કરવા માટે, સદા સર્વદા નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને અર્થાત્ આત્મનિષ્ઠ કે બ્રહ્મનિષ્ઠ થઈને રહેવું જોઈએ. = = નિષ્કર્ષમાં ઉપાધિના ભેદે ભેદદર્શન છે જ્યારે ઉપાધિના નાશમાં જ અભેદ આત્મદર્શન છે. માટે સમાધિના જ્ઞાનોદયમાં આધિ, વ્યાધિ અને ઉપાધિનો અસ્ત ક૨વો મુમુક્ષુનું કર્તવ્ય છે. = = (છંદ-અનુષ્ટુપ) सति सक्तो नरो याति सद्भावं ह्येकनिष्ठया । कीटको भ्रमरं ध्यायन् भ्रमरत्वाय कल्पते ॥३५६॥ = = ૫૮૬ = (જેમ) ઇયળ ભમરીનું ધ્યાન કરતાં કરતાં ભમરી બની જાય છે. (તેમ) એક નિષ્ઠાપૂર્વક સત્સ્વરૂપબ્રહ્મમાં જ
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy