SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ કે અજ્ઞાનનો ધર્મ, આત્મવસ્તુને સંતાડવાનો છે. માટે આત્મવસ્તુના જ્ઞાનથી અજ્ઞાન કે અવિદ્યાનો નાશ કરવો અનિવાર્ય છે. જો અવિદ્યા જ નથી, તો આવરણ ક્યાં? આવરણ નથી તો આત્મવસ્તુ સંતાય, છૂપાય કે અજાણ રહે કેમ? આમ, અજ્ઞાનના નાશમાં જ આત્મવસ્તુ, વિના પ્રયત્ને આપોઆપ પ્રગટ થઈ, પોતાને અભિવ્યક્ત કરે છે. તેથી દરેકે પોતાને આત્મા તરીકે જાણવો. (છંદ-ઇન્દ્રવજા) ગય:નિયોાત્ વ = લોઢું જેમ અગ્નિના સંયોગથી (અગ્નિના ધર્મવાળું ગ૨મ અને પ્રકાશમય જણાય છે.) (તેમ) આત્માના સંબંધને લીધે બુદ્ધિ જ્ઞાતા, જ્ઞાન અને શેયરૂપે ભાસે છે. सत् समन्वयात् धीः मात्रादिरूपेण विजृम्भते एतद् त्रितयम् तत् कार्यम् यतो मृषा ' अयोऽग्नियोगादिव सत्समन्वयात् मात्रादिरूपेण विजृम्भते धीः । तत्कार्यमेतत् त्रितयं यतो मृषा दृष्टं भ्रमस्वप्नमनोरथेषु ॥३५०|| दृष्टम् = = = = આ = ૫૭૩ = = તેથી મિથ્યા છે. શ્રમ-સ્વપ્ન-મનોરથેજુ = (કારણ કે) ભ્રમ, સ્વપ્ન અને મનના મનોરથોમાં = (ત્રણેનું મિથ્યાપણું) જોવામાં આવે છે. ‘ગય: સ્નિયોાત્ ડ્વ' એવું દર્શાવી સદૃષ્ટાંત સમજાવ્યું = ત્રણેય તેનું (અવિવેકનું) કાર્ય છે.
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy