________________
રંત:
નું વ:
હોય, પૌરુષત્વ હોય, મોક્ષની ઇચ્છા હોય, સદ્ગુરુનો સમાગમ હોય છતાં જો આપણે આત્મજ્ઞાનના પંથે પ્રયત્ન ન કરીએ તો તે પોતાની જાતને હણવા તુલ્ય છે, પોતે જ પોતાના પગ પર કુહાડી મારવા જેવું છે.
| (છંદ-અનુષ્ટ્રપ) इतः कोन्वस्ति मूढात्मा यस्तु स्वार्थे प्रमाद्यति ।
दुर्लभं मानुषं देहं प्राप्य तत्रापि पौरुषम् ।।५।। કુર્તમમ્ = દુર્લભ એવો સ્વાર્થે = (તત્ત્વજ્ઞાનરૂપી) માનુષ વેદમ્ = મનુષ્ય દેહ
સ્વાર્થ સાધવામાં તત્ર ગપિ = તેમાં વળી प्रमाद्यति = પ્રમાદ કરે છે પૌરુષત્ = પૌરુષત્વને
= તેના કરતાં प्राप्य = પ્રાપ્ત કરવા मूढात्मा = મૂઢ બુદ્ધિવાળો = છતાં પણ
= ખરેખર કોણ
અતિ = હોઈ શકે? દુર્લભ મનુષ્ય શરીરને અને તેમાં પણ પૌરુષત્વ પ્રાપ્ત હોવા છતાં, જે કોઈ સાચો સ્વાર્થ સાધવાનો પ્રયત્ન કરતો નથી તેનાથી મૂર્ખ બીજો કોઈ હોઈ શકે નહીં. જે પરાર્થ હોય અર્થાત્ બીજાને માટે હોય તેમાં પ્રમાદ થાય તે સ્વાભાવિક છે પણ જે પોતાનો સ્વાર્થ સાધવામાં પણ પ્રમાદ કરે છે તેનાથી વધારે મૂર્ખ કે મૂઢ બીજો કોણ હોઈ શકે? પોતાના સ્વરૂપને જાણવામાં જ આપણો સાચો સ્વાર્થ છૂપાયેલો છે કારણકે તેનાથી સર્વ દુઃખોની નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ થાય છે.
- જે જાણે છે કે પોતે જાણતો નથી છતાં જેનામાં શિષ્ય થવાની અને અજ્ઞાન કબૂલાતની તત્પરતા છે તેવી વ્યક્તિએ સંતોની કે સત્પરુષોની પ્રેરણાનું પાત્ર બનવું જોઈએ. જે જાણતો નથી પરંતુ પોતે જાણે છે તેવો દાવો કરે છે તેવા મૂઢબુદ્ધિ પણ જ્ઞાનીઓના કૃપાપાત્ર બનવા જોઈએ. જે પોતે સ્વયંના આત્મસ્વરૂપને નિઃશંક રીતે જાણે છે અને પોતાના સ્વરૂપજ્ઞાનમાં
લ
= જે