SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ બ્રહ્મીભૂત થયેલા પુરુષ માટે સંસારચક્ર સમાપ્ત થાય છે, આવાગમનના ફેરા ટળી જાય છે, ગર્ભથી સ્મશાન અને સ્મશાનથી ગર્ભ જેવા વમળથી તેનું તરણ થાય છે અને તેનો કદી મૃત્યુલોકમાં પુનઃ પ્રવેશ થતો નથી. આમ, તેને માટે દેશ-કાળનું બંધન સદાને માટે તૂટે છે. દેહની કારાવાસમાંથી તે છૂટે છે, આત્મસામ્રાજ્યને તે લૂંટે છે, લૂંટાવે છે અને અકિંચન ભાવે બ્રહ્માંડનો માલિક બને છે. (છંદ-મંદાક્રાન્તા) ज्ञाते वस्तुन्यपि बलवती वासनाऽनादिरेषा कर्ता भोक्ताप्यहमिति दृढा याऽस्यं संसारहेतुः । प्रत्यग्दृष्ट्यात्मनि निवसता साऽपनेया प्रयत्नाद् मुक्तिं प्राहुस्तदिह मुनयो वासनातानवं यत् ॥२६८॥ વસ્તુનિ જ્ઞાતે પ = આત્મવસ્તુનું જ્ઞાન થઈ ગયા પછી પણ “મદં વર્તા ભો” રૂતિ = “હું કર્તા, ભોક્તા છું” એવી યા ક્કા મના િ = જે આ અનાદિકાળની વનવતી દૃઢા વાસના = બળવાન દેઢ વાસના (રહી હોય તો) મય સંસારહેતુઃ = (તે) જીવના સંસારનું કારણ બને છે.) પ્રત્યે દ્રુશ્યા - (માટે) પ્રત્યેષ્ટિથી (જ્ઞાનમયી દષ્ટિથી) માત્મનિ નિવસતા = આત્મસ્વરૂપમાં સ્થિત થઈને प्रयत्नात् = પ્રયત્નપૂર્વક सा अपनेया = તેનો (વાસનાનો) ત્યાગ કરવો જોઈએ. = (કેમકે) આ વિષયમાં થતુ વાસનાતનવં તત્ મુશ્મિ-જે વાસનાનો ત્યાગ છે તે જ મુક્તિ મુન: પ્રાદું = (એમ) મુનિઓ કહે છે. વાસના ત્યાગ જ મોક્ષ છે પૂર્વે બ્રહ્મભાવનાની ગહન ગાંભીર્યયુક્ત ચર્ચા બાદ વાસનાનો इह
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy