SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૭ તુજ જ્ઞાનસ્વરૂપમાં થયેલો જગતનો બાધ છે. અર્થાત્ તુજથી અજ્ઞાનકાળે જન્મેલા જગતનો તું તારા દ્વારા જ બાધ કરી તુજમાં સમાવી દે. (છંદ-ઉપજાતિ) बुद्धौ गुहायां सदसद्विलक्षणं ब्रह्मास्ति सत्यं परमद्वितीयम् । तदात्मना योऽत्र वसेद् गुहायां पुनर्न तस्याङ्गगुहाप्रवेशः ॥२६७॥ કુછી ગુઢીયા= બુદ્ધિરૂપી ગુફામાં માત્ર = આ ગુફામાં સવસવિનક્ષણમ્ =સત અને તાત્મના = તે (બ્રહ્મ)ની અંસતથી વિલક્ષણ . સાથે એકરૂપ બનીને સત્યમ્ =સત્ય, અહીંયાં વસે= ગુહામાં રહે છે દ્વિતીયમ્ =અદ્વિતીય, તસ્ય પુનઃ - તેનો ફરીથી परं ब्रह्म =પરબ્રહ્મ મ હાઇવેશ: = શરીરરૂપી ગતિ =છે. ગુફામાં પ્રવેશ યઃ =જે (મનુષ્ય) ન = થતો નથી. પરબ્રહ્મ તો પૂર્વે ચર્ચાયું તેમ નથી સત કે અસત અર્થાતુ નથી વ્યક્ત કે અવ્યક્ત, નથી છૂળ કે સૂક્ષ્મ, નથી કાર્ય કે કારણ, નથી ક્ષર કે અક્ષર પરંતુ તે સર્વથી વિલક્ષણ છે. તેવું અદ્વિતીય સત્યરૂપે રહેલું પરમબ્રહ્મ તો બુદ્ધિરૂપી ગુફામાં જ બિરાજે છે. જે કોઈ એવી બુદ્ધિરૂપી ગુફામાં શુદ્ધ અંત:કરણ કે સૂક્ષ્મ બુદ્ધિના બળે પ્રવેશ પામી શકે છે, તેને જ બ્રહ્માનુભૂતિ કે આત્મસાક્ષાત્કાર થાય છે. આવી ગુફામાં પ્રવેશ કરવો કે જ્યાં બ્રહ્મતત્ત્વ જાણી શકાય અને બ્રહ્મને જાણી બ્રહ્મરૂપ થઈ શકાય, તેવા ગુહાપ્રવેશને ભગવાન શ્રીકૃષ્ણ પરમપદ કહ્યું છે. એવા પરમપદને પ્રાપ્ત કરી ચૂકેલો કે બુદ્ધિગુહામાં પ્રવેશ પામી બ્રહ્મીભૂત થઈ ચૂકેલો કોઈ પણ ક્યારેય પુનઃ શરીર રૂપી ગુફામાં અર્થાત્ માતાના ગર્ભ જેવી ગુફામાં પુનઃ પ્રવેશ કરતો નથી. તાત્પર્યાથે તો
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy