SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ (છંદ–૨થોદ્ધતા) षडुभिरूर्मिभिरयोगि योगिहृद्भावितं न करणैर्विभावितम् । बुद्ध्यवेद्यमनवद्यभूति यद् ૪૪૪ ब्रह्म तत्त्वमसि भावयात्मनि ॥ २५७॥ કૃમિ: ર્નિમિઃ = જે છ વિકારોથી (ક્ષુધા-તૃષા-શોક-મોહ-જરા-મૃત્યુ) - રહિત છે, अयोगि = (જેની) યોગિઓ હૃદયમાં ભાવના કરે છે, यत् ब्रह्म तत् त्वं असि आत्मनि भावय योगिहृद् भावितम् રણૈઃ । વિમાવિતમ્ = (જે) ઇન્દ્રિયોથી પકડાતું નથી. बुद्ध्या अवेद्यम् अनवद्यभूति = = (જે) બુદ્ધિથી જાણવું અશક્ય (અને). = નિર્દોષ ઐશ્વર્યવાળું = જે બ્રહ્મ છે. = તે તું છે = - (એમ) અંતઃકરણમાં ભાવના કર.' જો હું બ્રહ્મ છું, તો નિશ્ચિત હું છ ઊર્મિઓના સંગથી રહિત છું. કારણ કે એ ઊર્મિઓ તો સ્થૂળદેહ, પ્રાણ અને મન સાથે સંકળાયેલી છે. ઘડપણ અને મૃત્યુ એ શરીરની બે ઊર્મિઓ છે જ્યારે ભૂખ અને તરસ એ બે ઊર્મિઓ પ્રાણની છે અને અન્ય શોક અને ભ્રમ જેવી ઊર્મિઓ મનની છે. પરંતુ અસંગ બ્રહ્મ એવો હું સ્થૂળ શરીર, પ્રાણ અને મનના ધર્મોથી ભિન્ન, ત્યા૨ો અને વિલક્ષણ હોવાથી ઉપરોક્ત છમાંથી કોઈ પણ ઊર્મિ હું નથી કે નથી તે મારી. માટે ન હોય મારે શોક કે ભ્રમ, ન પીડા થાય મને ભૂખ કે તરસથી, ન સ્પર્શે મને આધિ કે વ્યાધિથી ગ્રસિત થયેલું ઘડપણ કે મુજ અનાદિ, અનંત બ્રહ્મની પાસે ન પહોંચી શકે મરણ. માટે જ યોગિઓ પણ હૃદયમાં મુજ બ્રહ્મતત્ત્વનું જ ધ્યાન ધરે છે. કારણ કે હું બુદ્ધિ કે ઇન્દ્રિયથી હું જાણવો અશક્ય છું, નિર્દોષ છું. માટે જ મુમુક્ષુઓને ઉપદેશાય છે કે એવું ન
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy