SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ છે કે જીવ અને બ્રહ્મનું ઐક્ય છે, તે બન્ને અખંડ છે તથા બન્નેનો અભેદ છે. માટે જ્ઞાનીજનોનું અનુસરણ કરી મુમુક્ષુએ પણ જીવ-બ્રહ્મનું અભેદત્વ કે અખંડત્વ જ મહાવાક્યના ઉપદેશ દ્વારા સમજવું અને સ્વીકારવું જોઈએ. એટલું જ નહીં, પરંતુ તેવા અભેદભાવમાં નિષ્ઠા રાખી અભેદભાવે, અભેદ બ્રહ્મનું ચિંતન કરતાં કરતાં અમેદાનુભૂતિ અનુભવવી જોઈએ. (છંદ-ઉપજાતિ) अस्थूलमित्येतदसनिरस्य सिद्धं स्वतो व्योमवदप्रतय॑म् । यतो मृषामात्रमिदं प्रतीतं . ___ जहीहि यत्स्वात्मतया गृहीतम् । ब्रह्माहमित्येव विशुद्धबुद्ध्या વિદ્ધિ સ્વમાત્માનમgવોઘમ રફરા अस्थूलं इति = “સ્થળ નથી', વગેરે બૃહદારણ્યક કૃતિના વાક્યથી તત્ સત્ નિરસ્ય = આ (સ્થૂળતા વગેરે) અસત કલ્પનાનો નિરાસ કરવાથી व्योमवत् अप्रतय॑म् = આકાશની જેમ (સર્વત્ર વ્યાપક અને) અતક્ષ્ય એવું (આત્મતત્ત્વ) स्वतः सिद्धम् = પોતાની મેળે જ સિદ્ધ થાય છે. યતઃ મૃષા માત્ર પ્રતીતમ્ = માટે મિથ્યા માત્ર પ્રતીત થતા, यत् इदम् = જે આ સ્વાત્મતિયા ગૃહીતમ્ = પોતાના આત્મારૂપે સ્વીકારેલા (દેહ વગેરે છે) जहीहि = (તેને) ત્યાગી દે (અને) विशुद्धबुद्ध्या = અતિ વિશુદ્ધ બુદ્ધિથી स्वम् = પોતાના = આત્માને आत्मानम्
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy