________________
(છંદ-ઉપજાતિ)
स देवदत्तो ऽयमितीह चैकता विरुद्धधर्मांशमपास्य कथ्यते ।
यथा तथा तत्त्वमसीति वाक्ये विरुद्धधर्मानुभयत्र हित्वा ॥२५०॥
यथा
स अयं देवदत्तः इति
इह
विरुद्धधर्मांशं अपास्य
एकता
कथ्यते
=
उभयत्र विरुद्धधर्मान्
हित्वा
=
=
=
=
=
तथा च
તેવી રીતે
‘તત્ત્વમસિ’કૃતિ વાળ્યે = ‘તે તું છે’ એ વાક્યમાં પણ
=
૪૨૭
=
=
જેમ
‘તે દેવદત્ત આ છે.' એમ
આ (વાક્યમાં)
વિરુદ્ધ ધર્મોને દૂર કરીને
એકતા
કહેવામાં આવે છે.
બન્નેના (જીવ અને ઈશ્વરના) વિરુદ્ધધર્મોને
ત્યાગીને (એકતા કહેવામાં આવી છે.)
તત્ત્વમસિ મહાવાક્યના ત્રણેય પદની પૂર્વે વિચારણા થઈ ચૂકી છે. છતાં વિચારના દેઢીકરણ માટે એ જ વાતનો પુનઃ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેને સુજ્ઞ મુમુક્ષુ માત્ર યાંત્રિક પુનરાવર્તન કે પુનરુક્તિ દોષ ન સમજે પરંતુ મુમુક્ષુની મહાવાક્યવિચારણા નિઃસંદેહ બને તે હેતુથી જ પુનરાવર્તન કરી અત્રે સમજાવાયું છે.
તત્ત્વમસિ મહાવાક્યમાં મુખ્ય ત્રણ પદ છે. તત્ત્વમ્ –અસિ
(૧)તાત્ પદ- તત્ પદનો વાચ્યાર્થ અર્થાત્ પદના વાચન માત્રથી અભિપ્રેત થતો અર્થ ઈશ્વર કહેવાય છે. તેનો લક્ષ્યાર્થ અર્થાત્ માત્ર વાચનથી નહીં પરંતુ લક્ષણાવૃત્તિથી અભિપ્રેત થતા અર્થને લક્ષ્યાર્થ કહે છે, તે મુજબ તત્