SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૫ મસ્તિ ગાયત્તે વઈતે વિપરિણમત્તે અપક્ષીયરે અને વિનશ્યતિં જેવા વિકારો પણ તેમાં નથી. આમ, બ્રહ્મતત્ત્વ આધિ, વ્યાધિ અને ઉપાધિ જેવા ત્રણ રોગથી પણ અસંગ છે. માટે જ તે શુદ્ધ છે. તેમજ સૌથી સૂક્ષ્મ હોવાને લીધે, ઈન્દ્રિયોથી અગમ્ય હોવાને નાતે, મન અને બુદ્ધિથી અપ્રાપ્ત હોવાથી તેને પરમ” કહ્યું છે. આવું વિશુદ્ધ અને પરમ હોવાથી સૌથી મહાન અને શ્રેષ્ઠ બ્રહ્મતત્ત્વને જાણવા કે તેના અસ્તિત્વની સાબિતી માટે સ્વયં બ્રહ્મતત્ત્વ સિવાય અન્ય કોઈ પણ પ્રમાણની આવશ્યકતા નથી. માટે જ બ્રહ્મને અવર્ણનીય, અપ્રમેય અને વાચાતીત પણ કહેવાય છે. આમ, નિત્ય આનંદસ્વરૂપવાળું અને અખંડ, એકરસવાળું બ્રહ્મતત્ત્વ સૌની ભીતર કોઈ પણ જાતનું અંતર રાખ્યા વિના નિરંતરરૂપે રહેલું અભિન્ન તત્ત્વ છે. માટે જ બ્રહ્મ સર્વોત્કૃષ્ટ રીતે સદા જય પામનારું છે. | (છંદ-આર્યા) सदिदं परमाद्वैतं स्वस्मादन्यस्य वस्तुनोऽभावात् । न ह्यन्यदस्ति किञ्चित् सम्यक् परमार्थतत्त्वबोधे हि ॥२२८॥ સ્વાતું = આત્મસ્વરૂપથી સત્ = સત્ય છે. મનસ્ય = બીજી કોઈ વસ્તુ = દેઢ દિ વસ્તુનઃ મનાવાત્ = ખરેખર 'પરમાર્થતત્ત્વોથે દિ = પરમાર્થછે જ નહીં (તેથી) તત્ત્વનું જ્ઞાન થતાં જ મ્ = આ અન્ય શિગ્વિત્ = (આત્માથી) પરમાતમ્ = પરમ અદ્વૈત ભિન્ન બીજું કંઈ પણ ન મસ્તિ = નથી. | (છંદ-ગીતિ) यदिदं सकलं विश्वं नानारूपं प्रतीतमज्ञानात् । तत्सर्वं ब्रह्मैव प्रत्यस्ताशेषभावनादोषम् ॥२२६॥
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy