________________
૩૭૯
ક્રમે ડુંગળીના પડ જેમ એક પછી એક નિષેધ કરવામાં આવે કે વિચાર દ્વારા તેમની નિવૃત્તિ કરવામાં આવે, તો અંતે કંઈ જ રહેતું નથી. આમ, પંચકોશના નિષેધમાં મને અંતે તો સર્વનો અભાવ જ જણાય છે. શૂન્યતા સિવાય કંઈ જ અનુભવાતું નથી. ઉપરાંત આત્માનું અસ્તિત્વ પણ જણાતું નથી. આમ હોવાથી, બુદ્ધિમાન માણસે કઈ વસ્તુને પોતાના આત્મા તરીકે જાણવી? અરે! જિજ્ઞાસુ કે મુમુક્ષુને જાણવા લાયક જગતમાં છે શું?”
(છંદ-અનુષ્ટ્રપ)
श्रीगुरुरुवाच सत्यमुक्तं त्वया विद्वनिपुणोऽसि विचारणे । अहमादि विकारास्ते तदभावोऽयमप्यनु ॥२१५॥ सर्वेयेनानुभूयन्ते यः स्वयं नानुभूयते । तमात्मानं वेदितारं विद्धि बुद्ध्या सुसूक्ष्मया ॥२१६॥
શ્રીગુરુ: વાવ = શ્રીગુરુ બોલ્યા विद्वन्
= હે વિદ્વાન ! ત્રયા સત્ય કમ્ = તેં સત્ય કહ્યું વિવારને નિપુન: મસિ = વિચાર કરવામાં તું નિપુણ છે. તે મર્દ ગતિ વિજારા: = અહંકાર વગેરે બધા વિકારો, (અને) તભાવઃ મયં પ નું = વળી, તેમનો અભાવ પણ
= (તે) બધું
= જેનાથી (આત્માથી) મનુભૂયત્તે . = અનુભવાય છે (અને) વઃ સ્વયં ન અનુભૂયતે = જે પોતે અનુભવનો વિષય થતો નથી, तं वेदितारम् = તે સર્વના જ્ઞાતા आत्मानम् * = આત્માને सुसूक्ष्मया बुद्ध्या = અતિ સૂક્ષ્મબુદ્ધિથી विद्धि
= જાણ.
सर्वे येन