SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૯ ક્રમે ડુંગળીના પડ જેમ એક પછી એક નિષેધ કરવામાં આવે કે વિચાર દ્વારા તેમની નિવૃત્તિ કરવામાં આવે, તો અંતે કંઈ જ રહેતું નથી. આમ, પંચકોશના નિષેધમાં મને અંતે તો સર્વનો અભાવ જ જણાય છે. શૂન્યતા સિવાય કંઈ જ અનુભવાતું નથી. ઉપરાંત આત્માનું અસ્તિત્વ પણ જણાતું નથી. આમ હોવાથી, બુદ્ધિમાન માણસે કઈ વસ્તુને પોતાના આત્મા તરીકે જાણવી? અરે! જિજ્ઞાસુ કે મુમુક્ષુને જાણવા લાયક જગતમાં છે શું?” (છંદ-અનુષ્ટ્રપ) श्रीगुरुरुवाच सत्यमुक्तं त्वया विद्वनिपुणोऽसि विचारणे । अहमादि विकारास्ते तदभावोऽयमप्यनु ॥२१५॥ सर्वेयेनानुभूयन्ते यः स्वयं नानुभूयते । तमात्मानं वेदितारं विद्धि बुद्ध्या सुसूक्ष्मया ॥२१६॥ શ્રીગુરુ: વાવ = શ્રીગુરુ બોલ્યા विद्वन् = હે વિદ્વાન ! ત્રયા સત્ય કમ્ = તેં સત્ય કહ્યું વિવારને નિપુન: મસિ = વિચાર કરવામાં તું નિપુણ છે. તે મર્દ ગતિ વિજારા: = અહંકાર વગેરે બધા વિકારો, (અને) તભાવઃ મયં પ નું = વળી, તેમનો અભાવ પણ = (તે) બધું = જેનાથી (આત્માથી) મનુભૂયત્તે . = અનુભવાય છે (અને) વઃ સ્વયં ન અનુભૂયતે = જે પોતે અનુભવનો વિષય થતો નથી, तं वेदितारम् = તે સર્વના જ્ઞાતા आत्मानम् * = આત્માને सुसूक्ष्मया बुद्ध्या = અતિ સૂક્ષ્મબુદ્ધિથી विद्धि = જાણ. सर्वे येन
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy