SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ परात्मा न भवेत् द्रष्टा हि (છંદ-ઉપજાતિ) मनोमयो नापि भवेत्परात्मा दुःखात्मकत्वात् विषयत्व हेतोः अपि : मनोमयः हि दृश्यात्मतया न दृष्टः ह्याद्यन्तवत्त्वात्परिणामिभावात् । दुःखात्मकत्वाद् विषयत्वहेतो ઉત્પત્તિ-વિનાશવાળો હોવાથી, आद्यन्तवत्त्वात् परिणामिभावात् ક્ષણે ક્ષણે બદલાતા રહેવાના સ્વભાવવાળો હોવાથી, દુઃખરૂપ હોવાથી, તેમજ વિષયરૂપે જણાતો હોવાને કા૨ણે મનોમયકોશ द्रष्टा हि दृश्यात्मतया न दृष्टः ॥ १८५ ॥ = = = = = = ૩૪૫ = = = = — = નક્કી નિરુપાધિક આત્મા થઈ શકતો નથી. (કા૨ણ કે) દ્રષ્ટા દેશ્યવસ્તુરૂપે (કોઈએ) જોયો નથી. મનોમય કોશના વિવેચનની તલસ્પર્શી ચર્ચાની પૂર્ણાહુતિ કે સમાપન કરતાં અત્રેના બે શ્લોકમાં હવે દર્શાવે છે કે જે કોઈ મનુષ્ય મોક્ષપ્રાપ્તિની પ્રબળ તાલાવેલી કે પ્રજવલિત અપેક્ષા સાથે (WITH A BURNING DESIRE FOR LIBERATION) વિષયાસક્તિને નિર્મૂળ કરવામાં સફળ થશે તથા કર્મોનો ત્યાગ કરી નિષ્ઠાપૂર્વક અગર સાચી શ્રદ્ધાથી શાસ્ત્રોનું શ્રવણ ક૨શે, શ્રવણના બળે બ્રહ્મવિચા૨માં શુદ્ધિ કે સાતત્યથી જે સંપન્ન થયો હશે તે મનન કે નિદિધ્યાસનનું નિષ્ઠાપૂર્વક સેવન કરવાથી રજોગુણના વિક્ષેપરૂપી સ્વભાવને કે રજોગુણીવૃત્તિનો નાશ કરવામાં અવશ્ય સફળતા મેળવશે અને પોતાની બુદ્ધિ
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy