SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ मरुमरीचिकाकल्पम् - ઝાંઝવાના જળની જેમ = = જડ (અને) મિથ્યા · = જાણ. अनात्मकं असत् विद्धि માયા અને તેના કાર્યો અસત છે. આચાર્યશ્રી હવે બે શ્લોક દ્વારા માયા અને તેના કાર્યોનું અનિત્યત્વ, જડત્વ કે અસત્ત્વ જણાવતાં સમજાવે છે કે શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન, અહંકાર અને વિકારો તથા વિષયોના અનિત્ય સુખ-દુઃખો, આકાશ, જળ, પૃથ્વી, અગ્નિ, વાયુ જેવા પંચમહાભૂતો, પંચમહાભૂતોના કારણ જેવી માયા અને મહત્તત્ત્વથી શરૂ કરી દેહ સુધીનું પ્રાણીપદાર્થોવાળું જે કંઈ જગત ઉત્પન્ન થયેલું છે તે સર્વ કાંઈ અસત કે મિથ્યા છે. ઝાંઝવાના જળ જેવું ભ્રાંતિમય છે. તેમાંથી કોઈ પણ વસ્તુ વાસ્તવમાં સનાતન આત્મા નથી. તાત્પર્યમાં, સ્વયં માયા અને તેનું કાર્ય જગત, બધું જ ચેતનહીન અને જડ છે, ભ્રાંતિમય અને મિથ્યા છે, એવું જ્ઞાન પ્રાપ્ત કરી, મુમુક્ષુએ ન તો અસત માયાના પ્રભાવ નીચે દબાવું જોઈએ કે ન તો મિથ્યા જગતના પદાર્થોમાં આસક્ત થવું જોઈએ. એવો સંદેશો આપવા માટે જે અત્રે માયા અને તેનાં કાર્યોના મિથ્યાત્વનું દર્શન કરાવવામાં આવ્યું છે. (છંદ-અનુષ્ટુપ) अथ ते सम्प्रवक्ष्यामि स्वरूपं परमात्मनः यद् विज्ञाय नरो बन्धान्मुक्तः कैवल्यमश्नुते ॥ १२६॥ अथ ते विज्ञाय परमात्मनः નરઃ स्वरूपम् સ્વરૂપ बन्धात् સમ્પ્રવક્ષ્યામિ = હું (તને) સારી રીતે મુત્ત્તઃ કહું છું જેને यत् – હવે તને = ૨૬૪ – = પરમાત્માનું = = = જાણીને મનુષ્ય (સંસા૨ના) બંધનમાંથી = મુક્ત થઈને જૈવલ્યમ્= મોક્ષને અશ્રુતે * પામે છે.
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy