SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પષ્ટ થાય છે કે સુષુપ્તિનો જાણનારો, સાક્ષી કે દેષ્ટા આત્મા સિવાય અન્ય કોઈ હોઈ શકે નહીં. ઉપરાંત આત્માનો કદી અભાવ થતો નથી. તેથી સુષુપ્તિમાં પણ તે જ્ઞાનસ્વરૂપ આત્મા હોવો જ જોઈએ. આમ વિચારતાં સ્પષ્ટ થાય છે કે આત્મા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ જેવી ત્રણે અવસ્થાનો સાક્ષી છે, જ્ઞાતા છે અને જ્ઞાનસ્વરૂપ પણ છે. મહં-માયઃ सर्वे विकाराः (છંદ-ઉપજાતિ) देहेन्द्रिय प्राणमनोऽहमादयः વેહ-ફન્દ્રિયળ–મનઃ- - દેહ, ઇન્દ્રિયો, પ્રાણ, મન, અહંકાર વગેરે माया सर्वे विकारा विषयाः सुखादयः । व्योमादिभूतान्यखिलं च विश्वमव्यक्तपर्यन्तमिदं ह्यनात्मा ॥ १२४॥ सुखादयः विषयाः व्योमादि भूतानि च अव्यक्तपर्यन्तम् इदं अखिलं विश्वम् हि अनात्मा = महदादिदेहपर्यन्तम् इदं सर्वं मायाकार्यम् त्वम् = -૨૬૩ = = - સુખ-દુ:ખ વગેરે વિષયો આકાશ વગેરે પાંચ મહાભૂતો અને અવ્યક્ત સુધીનું = આ સમસ્ત વિશ્વ = બધા વિકારો = - જડ(અનાત્મા) જ છે. ( છંદ-આર્યા) माया मायाकार्यं सर्वं महदादिदेहपर्यन्तम् । असदिदमनात्मकं त्वं विद्धि मरुमरीचिकाकल्पम् ॥१२५॥ = = માયા અને મહત્તત્ત્વથી માંડીને સ્થૂળદેહ પર્યન્ત = આ સઘળું માયાનું કાર્ય તું =
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy