SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૧ एषा (છંદ-શાલિની) कामः क्रोधो लोभदम्भाद्यसूया ' હંકારે મારધાડુ ઘોરાઃ | धर्मा एते राजसाः पुम्प्रवृत्तिः यस्मादेषा तद्रजो बन्धहेतुः ॥११४॥ મ:-એ-તોમ:-શ્માદ્રિ = કામ, ક્રોધ, લોભ, દંભ વગેરે, મસૂયા-મહંવાર– –મત્સારી: = અસૂયા, અહંકાર, અદેખાઈ, મત્સર વગેરે ઘોરા: તે ઘર્મા = આ ભયંકર (દોષ) ધર્મો રાસા: તુ = રજોગુણમાંથી જ (ઉત્પન્ન થયેલા છે.) યાત્ = જેમાંથી = આ पुम्प्रवृत्तिः = પુરુષની કર્મોમાં પ્રવૃત્તિ થાય છે.)(માટે) तंत् रजः = તે રજોગુણ बन्धहेतुः - = બંધનનું કારણ છે. રજોગુણની વિક્ષેપશક્તિ - પૂર્વે સમજાવેલું છે કે માયા ત્રણ ગુણવાળી છે. આ ત્રિગુણાત્મિકા માયા પરમેશ્વરની શક્તિ છે અને તેમાયા જ જગતની ઉત્પત્તિ માટે ઉપાદાન કારણ છે. તેથી સત્ત્વ, રજસ અને તમસ જેવા ત્રણે ગુણો, ત્રિગુણાત્મિકા માયાનું કાર્ય એવા આ જગતમાં પણ વધતું-ઓછે અંશે જોવા મળે છે. આથી પ્રાણી, પદાર્થ કે મનુષ્યો, જે કંઈ માયાનું સર્જન છે, તેમાં આવી ત્રણ ગુણવાળી, શક્તિ રહેલી છે. તેનો સવિસ્તાર ખ્યાલ બે શ્લોક દ્વારા આપતાં અત્રે પ્રથમ રજોગુણની ચર્ચા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં રજોગુણને માયાની વિક્ષેપશક્તિ તરીકે ઓળખવામાં આવે છે. જે કોઈ મનુષ્યમાં રજોગુણ વધારે હોય તે ક્રિયા કે કર્મમાં વધુ આસક્ત હોય છે. તેની પ્રકૃતિ કે સ્વભાવ, આવા રજોગુણના લીધે જ વધુ
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy